Kejriwal vs BJP in Gujarat: “ગુજરાતમાં AAPના 10,000 કાર્યકરોની થશે ધરપકડ”, અરવિંદ કેજરીવાલનો ભાજપ પર મોટો આરોપ

Kejriwal vs BJP in Gujarat: “ગુજરાતમાં AAPના 10,000 કાર્યકરોની થશે ધરપકડ”, અરવિંદ કેજરીવાલનો ભાજપ પર મોટો આરોપ

આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે ગુરુવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજ્યમાં પાર્ટીના કાર્યકરો સામે “સુનિયોજીત કાર્યવાહી” કરવામાં આવી રહી છે. તેમણે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવાની વિનંતી કરી હતી. પોતાના પત્રમાં છેલ્લા ત્રણ મહિનામાં ગુજરાતમાં નોંધાયેલા […]

વાંચન ચાલુ રાખો
ગુજરાત AAP પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની પોલીસે કરી ધરપકડ કરી, કેજરીવાલનો દાવો

ગુજરાત AAP પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની પોલીસે કરી ધરપકડ કરી, કેજરીવાલનો દાવો

પોલીસે ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP) ના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની ધરપકડ કરી છે. આ દાવો AAP ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ અને અન્ય પાર્ટી નેતાઓ દ્વારા કરવામાં આવ્યો છે. ‘X’ પર એક ટ્વિટમાં ગુજરાત સરકાર પર નિશાન સાધતા કેજરીવાલે લખ્યું: “આજે અમારા પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની ધરપકડ કરવામાં આવી છે. હવે ગુજરાતનો દરેક વ્યક્તિ […]

વાંચન ચાલુ રાખો
જામનગરમાં વિજય વિશ્વાસ સભામાં અરવિંદ કેજરીવાલે કહ્યું – 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતને લુંટી રહી છે

જામનગરમાં વિજય વિશ્વાસ સભામાં અરવિંદ કેજરીવાલે કહ્યું – 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતને લુંટી રહી છે

AAP Vijay Vishwas Sabha in Jamnagar : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી રાજ્યમાં સક્રિય બની ગઇ છે. આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 24 માર્ચથી ચાર દિવસ સુધી ગુજરાત પ્રવાસે છે. જામનગરમાં વિજય વિશ્વાસ સભા યોજાઇ રહી છે.  આ પહેલા બુધવારે અમરેલીમાં એક જનસભા યોજાઇ હતી.  જામનગરમાં વિજય […]

વાંચન ચાલુ રાખો
અમરેલીમાં કેજરીવાલની મોટી જાહેરાત, કહ્યું – ગુજરાતમાં ‘આપ’ ની સરકાર બનવા પર મહિલાઓના ખાતામાં આપીશું 1000 રુપિયા

અમરેલીમાં કેજરીવાલની મોટી જાહેરાત, કહ્યું – ગુજરાતમાં ‘આપ’ ની સરકાર બનવા પર મહિલાઓના ખાતામાં આપીશું 1000 રુપિયા

AAP Vijay Vishwas Sabha in Amreli : અમરેલીમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા બુધવારે એક વિશાળ વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં આપ જીતે તો મહિલાઓને […]

વાંચન ચાલુ રાખો
ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: AAP તમામ 12,000 બેઠકો પર ચૂંટણી લડશે, કેજરીવાલના પ્રવાસ પહેલા 455 બેઠકોની પ્રથમ યાદી જાહેર

ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: AAP તમામ 12,000 બેઠકો પર ચૂંટણી લડશે, કેજરીવાલના પ્રવાસ પહેલા 455 બેઠકોની પ્રથમ યાદી જાહેર

આમ આદમી પાર્ટી (AAP) એ મંગળવારે ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે. 455 ઉમેદવારોની પ્રારંભિક યાદી જાહેર કરતાની સાથે આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી છે કે તે રાજ્યભરની તમામ 12,000 બેઠકો પર સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે. આ જાહેરાત AAP ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની હાઇ-પ્રોફાઇલ […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, રાજુભાઈ કરપડાનું રાજીનામું

ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, રાજુભાઈ કરપડાનું રાજીનામું

ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના એક અગ્રણી વ્યક્તિ અને તેના ખેડૂત સેલના વડા રાજુભાઈ કરપડાએ રાજીનામું આપી દીધું છે. આ ઝટકો એવા સમયે આવ્યો છે જ્યારે પાર્ટી રાજ્ય વિધાનસભા ચૂંટણી માટે સક્રિય રીતે તૈયારી કરી રહી છે અને ખેડૂતોના મુદ્દાઓને ઉજાગર કરીને પોતાનો ટેકો વધારવાનો પ્રયાસ કરી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના […]

વાંચન ચાલુ રાખો
વડોદરામાં અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર, કહ્યું- આ  લોકો તમને જેલમાં મોકલશે, હું છોડાવી દઈશ

વડોદરામાં અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર, કહ્યું- આ લોકો તમને જેલમાં મોકલશે, હું છોડાવી દઈશ

વડોદરામાં આમ આદમી પાર્ટીએ એક સંમેલન યોજ્યું હતું. પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે પણ આ સંમેલનમાં હાજરી આપી હતી. તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા, અને તમામ પાર્ટી સભ્યોને એક થઈને ભાજપનો સામનો કરવા કહ્યું હતું. કેજરીવાલે દાવો કર્યો હતો કે જેમ જેમ ગુજરાતની ચૂંટણી નજીક આવશે તેમ તેમ ભાજપ બધાને જેલમાં મોકલવાનું શરૂ […]

વાંચન ચાલુ રાખો