ગુજરાતના રાજકારણમાં પોલિટિકલ ટ્વીસ્ટ, એક જ પરિવારના 2 ઉમેદવાર, 3 પક્ષોએ ટિકિટ આપી

ગુજરાતના રાજકારણમાં પોલિટિકલ ટ્વીસ્ટ, એક જ પરિવારના 2 ઉમેદવાર, 3 પક્ષોએ ટિકિટ આપી

અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા એક અનોખી રાજકીય પરિસ્થિતિ ઉભરી આવી છે જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે. સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર 6 માં એક જ પરિવારના એક પતિ અને પત્નીને ત્રણ અલગ અલગ રાજકીય પક્ષો તરફથી ચૂંટણી ટિકિટ માટે ઓફર મળી હતી, જેના કારણે આ સ્પર્ધા ખાસ રસપ્રદ બની હતી. ખાસ કરીને પોપટભાઈ જામોડને […]

વાંચન ચાલુ રાખો
જામનગરમાં વિજય વિશ્વાસ સભામાં અરવિંદ કેજરીવાલે કહ્યું – 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતને લુંટી રહી છે

જામનગરમાં વિજય વિશ્વાસ સભામાં અરવિંદ કેજરીવાલે કહ્યું – 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતને લુંટી રહી છે

AAP Vijay Vishwas Sabha in Jamnagar : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી રાજ્યમાં સક્રિય બની ગઇ છે. આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 24 માર્ચથી ચાર દિવસ સુધી ગુજરાત પ્રવાસે છે. જામનગરમાં વિજય વિશ્વાસ સભા યોજાઇ રહી છે.  આ પહેલા બુધવારે અમરેલીમાં એક જનસભા યોજાઇ હતી.  જામનગરમાં વિજય […]

વાંચન ચાલુ રાખો
અમરેલીમાં કેજરીવાલની મોટી જાહેરાત, કહ્યું – ગુજરાતમાં ‘આપ’ ની સરકાર બનવા પર મહિલાઓના ખાતામાં આપીશું 1000 રુપિયા

અમરેલીમાં કેજરીવાલની મોટી જાહેરાત, કહ્યું – ગુજરાતમાં ‘આપ’ ની સરકાર બનવા પર મહિલાઓના ખાતામાં આપીશું 1000 રુપિયા

AAP Vijay Vishwas Sabha in Amreli : અમરેલીમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા બુધવારે એક વિશાળ વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં આપ જીતે તો મહિલાઓને […]

વાંચન ચાલુ રાખો
ઘઉંના ખેતરમાં થયો ભડકો!, 10 વીઘાનો તૈયાર પાક સળગી ગયો

ઘઉંના ખેતરમાં થયો ભડકો!, 10 વીઘાનો તૈયાર પાક સળગી ગયો

અમરેલીના લુંઘિયા ગામમાં એક ખેતરમાં આગ ભભૂકી ઉઠી. દાવા પ્રમાણે PGVCLના વાયરમાં શોર્ટસર્કિટ થતાં તણખાં ખેતરમાં ઘઉંના ઉભા પાક પર પડ્યા અને આગ લાગી ગઈ. ખેડૂતનો આક્ષેપ છે કે PGVCLની બેદરકારીના કારણે તેમના ખેતરમાં તૈયાર થયેલો 10 વીઘાનો ઘઉંનો પાક બળીને રાખ થઈ ગયો છે. પરેશભાઈ આજગીયા નામના ખેડૂત યોગ્ય વળતર ચૂકવવામાં આવે એવી માગ […]

વાંચન ચાલુ રાખો
GRD જવાનો સિંહ સામે બન્યા ઢાલ, ગૌ માતાનું કર્યું રક્ષણ

GRD જવાનો સિંહ સામે બન્યા ઢાલ, ગૌ માતાનું કર્યું રક્ષણ

અમરેલી: ખાંભા પંથકમાં આવેલા રબારિકા ગામમાં શિકારની શોધમાં એકસાથે 4 ડાલામથ્થા ચડી આવ્યા. રાત્રિ દરમિયાન જ્યારે આખું રબારીકા ગામ ઘસઘસાટ ઊંઘતું હતું, ત્યારે ગામના મુખ્ય ચોકમાં શિકારની શોધમાં 4 સિંહોનું ટોળું ઘૂસી આવ્યું. જેના કારણે પશુઓમાં નાસ ભાગ મચી ગઈ. પણ શિકાર અને શિકારીની વચ્ચે દીવાલ બનીને ઉભા રહી ગયા ગામના રક્ષકો. સિંહ ગાયો પર […]

વાંચન ચાલુ રાખો