એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસ ક્યારે પૂર્ણ થશે? AAIB એ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસ ક્યારે પૂર્ણ થશે? AAIB એ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

અમદાવાદમાં એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 ક્રેશની તપાસ અંગે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ સુપ્રીમ કોર્ટને માહિતી આપી છે કે એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 ક્રેશની તપાસ ઓક્ટોબર 2025 સુધીમાં પૂર્ણ થશે. AAIB ના આ નિવેદન બાદ સુપ્રીમ કોર્ટે આ મામલે આગામી સુનાવણી 12 ઓક્ટોબર માટે નક્કી કરી છે. AAIB […]

વાંચન ચાલુ રાખો
Air India Crash: પ્લેન ક્રેશમાં દીકરો-વહુ ગુમાવ્યા, છેલ્લા એક વર્ષથી રોજ લંડનથી પાકિસ્તાની યુવક ફોન કરીને પૂછે છે- “કેમ છો તમે?”

Air India Crash: પ્લેન ક્રેશમાં દીકરો-વહુ ગુમાવ્યા, છેલ્લા એક વર્ષથી રોજ લંડનથી પાકિસ્તાની યુવક ફોન કરીને પૂછે છે- “કેમ છો તમે?”

મૃત્યુ માણસને છીનવી શકે છે, પરંતુ એ માણસે પાછળ છોડેલી સ્નેહની સુવાસને ભૂંસી શકતું નથી. સરહદો ભલે ભારત અને પાકિસ્તાનને અલગ કરતી હોય, પણ દિલના તાર જોડાય છે ત્યારે નફરત હારી જાય છે અને માનવતા જીતી જાય છે. ગત વર્ષે 12 જૂન 2025ના રોજ અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં ક્રેશ થયેલી એર ઇન્ડિયાની […]

વાંચન ચાલુ રાખો