લ્યો બોલો! હવે શ્વાનની જેમ મચ્છરોનું થશે ખસીકરણ! હાથ ધરાયો અનોખો પ્રયોગ

લ્યો બોલો! હવે શ્વાનની જેમ મચ્છરોનું થશે ખસીકરણ! હાથ ધરાયો અનોખો પ્રયોગ

મચ્છરોની વસ્તી પર અંકુશ મૂકવા માટે એવા પ્રયોગો શરૂ થયા છે કે, જો એ સફળ થશે તો આપણે મચ્છર ભગાવવા અગરબત્તી ખરીદવી નહીં પડે. ન તો કોઈ દવાના સ્પ્રે કરવા પડશે. આપણે ત્યાં રખડતા શ્વાન જેવા રખડતા પ્રાણીઓની વસતી અંકુશમાં લાવવા માટે ખસીકરણ એટલે કે નસબંધીની પ્રણાલી છે. પરંતુ દુનિયામાં છેલ્લા કેટલાક સમયથી મચ્છરોની નસબંધી […]

વાંચન ચાલુ રાખો