અક્ષય કુમાર ડાયટ પ્લાન! સૂર્યાસ્ત પછી ભોજન કેમ ન કરવું જોઈએ?

અક્ષય કુમાર ડાયટ પ્લાન! સૂર્યાસ્ત પછી ભોજન કેમ ન કરવું જોઈએ?

જીવનશૈલી | બોલીવુડ સ્ટાર અક્ષય કુમારે (Akshay Kumar) તાજેતરમાં જ પોતાના સ્વાસ્થ્યના સૌથી મહત્વપૂર્ણ રહસ્યોમાંથી એક શેર કર્યું હતું. અભિનેતાએ પોતાની નવી ગેમ શો ‘વ્હીલ ઓફ ફોર્ચ્યુન ઈન્ડિયા’માં આ હેલ્થ ટિપ્સ જાહેર કરી હતી. અક્ષય કુમારે કહ્યું કે “સારું જીવન જીવવાનો એક જ ફોર્મ્યુલા છે. ઘણા લોકો મને પૂછે છે કે કઈ કસરત કરવી. હું તેને […]

વાંચન ચાલુ રાખો
ભૂત બંગલા એક્ટર અક્ષય કુમારએ મનપસંદ ફૂડ વિશે કર્યો ખુલાસો, વિરાજ ગેહલાની સાથેની વાતચીતમાં જણાવ્યું

ભૂત બંગલા એક્ટર અક્ષય કુમારએ મનપસંદ ફૂડ વિશે કર્યો ખુલાસો, વિરાજ ગેહલાની સાથેની વાતચીતમાં જણાવ્યું

મનોરંજન ન્યૂઝ | અભિનેતા અક્ષય કુમાર હાલમાં તેની આગામી ફિલ્મ “ભૂત બાંગ્લા” (Bhoot Bangla) માટે સમાચારમાં છે. તે રિયાલિટી શો “વ્હીલ ઓફ ફોર્ચ્યુન” પણ હોસ્ટ કરી રહ્યો છે. અભિનેતાએ તાજેતરમાં જ તેના મનપસંદ ખોરાક વિશે ખુલાસો કર્યો. તેણે કહ્યું કે તે મોર્ડન ભોજન કરતાં સરળ ટ્રેડિશનલ ભારતીય ખોરાક પસંદ કરે છે. અક્ષય કુમારને શું સૌથી વધુ […]

વાંચન ચાલુ રાખો