અંબાજી મંદિર હવે માઈભક્તો માટે બન્યું ડિજિટલ, અત્યાધુનિક મોબાઈલ એપ કરાઈ લોન્ચ

અંબાજી મંદિર હવે માઈભક્તો માટે બન્યું ડિજિટલ, અત્યાધુનિક મોબાઈલ એપ કરાઈ લોન્ચ

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવતા કરોડો માઈ ભક્તોની સુવિધા અને પારદર્શિતા વધારવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અત્યાધુનિક મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના વરદ હસ્તે આ એપ્લિકેશનનું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.  આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર […]

વાંચન ચાલુ રાખો
ફાગણ પૂનમે ચંદ્ર ગ્રહણ, ડાકોર, અંબાજી સહિત રાજ્યના પ્રખ્યાત મંદિરમાં જતા પહેલા જાણી લો દર્શનનો સમય

ફાગણ પૂનમે ચંદ્ર ગ્રહણ, ડાકોર, અંબાજી સહિત રાજ્યના પ્રખ્યાત મંદિરમાં જતા પહેલા જાણી લો દર્શનનો સમય

Chandra Grahan2026 : ફાગણ સુદ પૂનમ મંગળવારને 3 માર્ચના રોજ છે. જોકે આ દિવસે ચંદ્રગહણ છે જેના કારણે રાજ્યના પ્રખ્યાત મંદિરોમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી, ડાકોર, સાળંગપુર, શામળાજી અને દ્વારકાના મંદિરના દર્શનના સમય વિશે જણાવી રહ્યા છીએ. ડાકોર મંદિર ફાગણ સુદ 15 એટલે કે દોલોત્સવના દિવસે 3 માર્ચના રોજ ચંદ્રગ્રહણ હોવાથી દર્શનના […]

વાંચન ચાલુ રાખો
અંબાજીમાં ત્રિશૂળિયા ઘાટ ખાતે 600 કિલો વજન ધરાવતું દિવ્ય અખંડ શક્તિ ત્રિશૂળ સ્થાપિત કરાયું

અંબાજીમાં ત્રિશૂળિયા ઘાટ ખાતે 600 કિલો વજન ધરાવતું દિવ્ય અખંડ શક્તિ ત્રિશૂળ સ્થાપિત કરાયું

લોકયાવયકાઓ અનુસાર, મા અંબાએ મહિષાસુરનો સંહાર કરી અધર્મ પર ધર્મનો વિજય મેળવ્યો હતો અને તેના પછી તેમણે પોતાનું દિવ્ય ત્રિશૂળ ઉત્તરકાશીની ધરતી પર સ્થાપિત કર્યું હતું, હવે તેવું જ એક ત્રિશૂળ અંબાજીના ત્રિશૂળીયા ઘાટ ખાતે સ્થાપિત કરવામાં આવ્યું છે. અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા અંબાજીના પ્રખ્યાત ત્રિશૂળિયા ઘાટ ખાતે 16 ફૂટ ઊંચું અને આશરે 600 […]

વાંચન ચાલુ રાખો