RBI એ મહાત્મા ગાંધીના ફોટા વાળી નોટ છાપી
ત્યાર બાદ વર્ષ 1987માં, 500 રૂપિયાની નોટ ફરીથી જારી કરવામાં આવી, જેમાં મહાત્મા ગાંધીનો ફોટો હતી. ત્યાર પછી 1996માં, ભારતીય રિઝર્વ બેંકે મહાત્મા ગાંધી સિરિઝ શરૂ કરી હતી, ત્યારબાદથી તમામ ભારતીય ચલણી નોટો પર તેમનો ચહેરો છાપવામાં આવે છે.
