મહેસાણાના આંબલીયાસણમાં 14 વર્ષીય સગીરા ઉપર દુષ્કર્મ ગુજારવાનો કેસ, 42 વર્ષીય આરોપીને 30 વર્ષની સખત કેદની સજા

મહેસાણાના આંબલીયાસણમાં 14 વર્ષીય સગીરા ઉપર દુષ્કર્મ ગુજારવાનો કેસ, 42 વર્ષીય આરોપીને 30 વર્ષની સખત કેદની સજા

મહેસાણા જિલ્લાના આંબલીયાસણમાં 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મ ગુજારવાના ચકચારી કેસમાં મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને 30 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. 42 વર્ષીય આરોપી સત્યનારાયણ ગોસ્વામીએ સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. આ બનાવ અંગે પોલીસે બે માસની મહેનત બાદ આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યાં જ ભોગ બનનાર […]

વાંચન ચાલુ રાખો
વડોદરામાં પોલીસની PCR વાન પર ચઢી સગીરાએ હંગામો મચાવ્યો, બોયફ્રેંડને મળવા આખો વિસ્તાર માથે લીધો

વડોદરામાં પોલીસની PCR વાન પર ચઢી સગીરાએ હંગામો મચાવ્યો, બોયફ્રેંડને મળવા આખો વિસ્તાર માથે લીધો

વડોદરામાં એક ચોંકાવનારી ઘટના બની છે. શહેરના મકરપુરા GIDC વિસ્તારમાં એક છોકરીએ પોલીસ વાહન, અથવા DIAL 112 ની પીસીઆર વાન રોકી દીધી હકી અને પછી ગાડીના બોનેટ પર બેસી ગઈ. આ ઘટના ગુરૂવારે સ્ક્વેરથી માંજલપુર તુલસીધામ જતા રસ્તા પર મહાદેવ મંદિરની સામે બની હતી. છોકરી વાહન પર ચઢી ગઈ અને હોબાળો મચાવ્યો.  અહેવાલો અનુસાર, છોકરી […]

વાંચન ચાલુ રાખો
ભારતમાં ઘૂષણખોરી કરવાની ફીરાકમાં હતા 9 પાકિસ્તાની, ભારતીય કોસ્ટગાર્ડે ઝડપી પાડ્યા

ભારતમાં ઘૂષણખોરી કરવાની ફીરાકમાં હતા 9 પાકિસ્તાની, ભારતીય કોસ્ટગાર્ડે ઝડપી પાડ્યા

પાકિસ્તાન પોતાની હરકતોથી બાજ નથી આવી રહ્યું. અહેવાલો અનુસાર, ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનોએ અરબી સમુદ્ર દ્વારા ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા નવ પાકિસ્તાનીઓને પકડી પાડ્યા છે. ભારતીય જવાનોએ  પાકિસ્તાની બોટ “અલ-મદીના” ને અટકાવી અને માછીમારોના વેશમાં આવેલા પાકિસ્તાનીઓને પકડી પાડ્યા. તમામ આરોપીઓને હાલમાં ગુજરાતના પોરબંદર કિનારે લઈ જવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં ઉત્તરાયણની બે દિવસની મજા બની 17 લોકો માટે મોતની ‘સજા’, 5400થી વધુ પક્ષીઓ ઘાયલ

ગુજરાતમાં ઉત્તરાયણની બે દિવસની મજા બની 17 લોકો માટે મોતની ‘સજા’, 5400થી વધુ પક્ષીઓ ઘાયલ

Gujarat Uttarayan loss of life toll: ગુજરાતમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એમ બે દિવસનો તહેવાર ધામધૂમથી સંપન્ન થયો છે. જોકે, આ બે દિવસમાં અનેક પરિવારો માટે આફત સામાન નીવડ્યા હતા. ગુજરાતમાં ઉત્તરાયણની બે દિવસની લોકોની મજા 17 લોકો માટે મોતની સજા બની છે. બે દિવસમાં પતંગની દોરીના કારણે 17 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો […]

વાંચન ચાલુ રાખો
સુરતમાં જીવલેણ “દોરી” એ બે લોકોનો જીવ લીધો; પિતા-પુત્રી 70 ફૂટ ઊંચા ફ્લાયઓવર પરથી નીચે પડ્યા

સુરતમાં જીવલેણ “દોરી” એ બે લોકોનો જીવ લીધો; પિતા-પુત્રી 70 ફૂટ ઊંચા ફ્લાયઓવર પરથી નીચે પડ્યા

મકરસંક્રાંતિના દિવસે સુરતમાં એક હૃદયદ્રાવક ઘટના બની. 70 ફૂટ ઊંચા ફ્લાયઓવર પર મુસાફરી કરી રહેલા એક પરિવાર અચાનક જીવલેણ પતંગની દોરીમાં ફસાઈ ગયો. મોટરસાયકલનું સંતુલન ગુમાવી દીધું અને પરિવાર ફ્લાયઓવર પરથી પડી ગયો. 7 વર્ષની પુત્રી અને 35 વર્ષીય પિતાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું, જ્યારે માતા ચમત્કારિક રીતે બચી ગઈ. પતંગની દોરી કાઢવાનો પ્રયાસ કરતી […]

વાંચન ચાલુ રાખો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વાડીગામના રહેવાસીઓ સાથે પતંગ ઉડાડીને ઉત્તરાયણની ઉજવણી કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વાડીગામના રહેવાસીઓ સાથે પતંગ ઉડાડીને ઉત્તરાયણની ઉજવણી કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે અમદાવાદના ઐતિહાસિક દરિયાપુર વિસ્તારમાં વાડીગામના સ્થાનિક રહેવાસીઓ સાથે મકરસંક્રાંતિની ઉજવણી કરી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્યના તમામ નાગરિકોને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવી અને સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. જેમ પતંગ આકાશમાં ઉડે છે, તેમ ગુજરાત પણ વિકાસની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે. મુખ્યમંત્રીએ વાડીગામમાં મૂળજી પારેખના પોળ પર પતંગ ઉડાડીને ઉત્સવનો આનંદ […]

વાંચન ચાલુ રાખો
Uttaryan 2026 Climate: પતંગ રસિયોની મોજે મોજ! ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે કેવો રહેશે પવન, હવામાન નિષ્ણાંતોએ શું કરી આગાહી?

Uttaryan 2026 Climate: પતંગ રસિયોની મોજે મોજ! ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે કેવો રહેશે પવન, હવામાન નિષ્ણાંતોએ શું કરી આગાહી?

Uttarayan 2026 climate forecast: પતંગ રસિયાઓ જેની આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે એ દિવસ આવી ગયો છે. સાથે સાથે સારા સમાચાર પણ છે. કારણ કે આ વર્ષે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે પવન સારો રહેશે. જેથી પતંગ રસિયાઓને મોજ પડી જશે. પવનની ગતિ સાનુકૂળ રહેવાની હવામાન નિષ્ણાંતો આગાહી કરી રહ્યા છે. આ વર્ષે ગુજરાતના મોટા […]

વાંચન ચાલુ રાખો
સુરતમાં મહિલાએ વારંવાર ડોરબેલ વગાડીને ભાગી જનારા બાળકને થપ્પડો માર્યા, મામલો પોલીસ સ્ટેશન પહોંચતા માફી માંગી

સુરતમાં મહિલાએ વારંવાર ડોરબેલ વગાડીને ભાગી જનારા બાળકને થપ્પડો માર્યા, મામલો પોલીસ સ્ટેશન પહોંચતા માફી માંગી

શનિવારે સાંજે એક મહિલાએ એક સગીર બાળકને થપ્પડ મારવા અને તેના એપાર્ટમેન્ટ બિલ્ડિંગના પાર્કિંગ એરિયાના ફ્લોર પર લઈ જવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. સુરત પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાની ધરપકડ એટલા માટે કરવામાં આવી હતી કારણ કે તેણે એક સગીર છોકરાને એટલા માટે માર માર્યો હતો કે તે ફ્લેટની ડોરબેલ ઘણી વખત દબાવીને ભાગી […]

વાંચન ચાલુ રાખો
આ દિગ્ગજ કંપની ગુજરાતમાં ખરીદશે ₹4,960 કરોડની જમીન, બોર્ડે આપી મંજૂરી; જાણો તમામ વિગતો

આ દિગ્ગજ કંપની ગુજરાતમાં ખરીદશે ₹4,960 કરોડની જમીન, બોર્ડે આપી મંજૂરી; જાણો તમામ વિગતો

ઓટોમોબાઇલ જાયન્ટ મારુતિ સુઝુકી ઇન્ડિયાના ડિરેક્ટર બોર્ડે ગુજરાતમાં જમીન ખરીદવા અને તેની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે ₹4,960 કરોડના પ્રસ્તાવને મંજૂરી આપી છે. સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં મારુતિ સુઝુકી ઇન્ડિયાએ જણાવ્યું હતું કે કંપનીના બોર્ડે સોમવારે યોજાયેલી તેની બેઠકમાં ઉત્પાદન ક્ષમતા વધારવા માટે ખોરાજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન પાસેથી જમીન ખરીદવાને મંજૂરી આપી હતી, […]

વાંચન ચાલુ રાખો
આજનું હવામાન, 12 જાન્યુઆરી 2026: ગુજરાતમાં હાડથીજવતી ઠંડી, નલિયામાં 3.8 ડિગ્રી તાપમાન, ક્યાં કેટલી ઠંડી નોંધાઈ

આજનું હવામાન, 12 જાન્યુઆરી 2026: ગુજરાતમાં હાડથીજવતી ઠંડી, નલિયામાં 3.8 ડિગ્રી તાપમાન, ક્યાં કેટલી ઠંડી નોંધાઈ

At this time Climate, Aaj Nu Havaman, આજનું હવામાન : ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં પડલી ભારે બરફ વર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં તાપમાન સતત ઘટી રહ્યું છે. રાજ્યમાં હાડથીજવતી ઠંડી પી રહી છે. રાજ્યમાં એકદમ તાપમન ગગડ્યું છે. રાજ્યમાં 4 ડિગ્રીથી પણ નીચે ઉતરી ગયું છે. બીજી તરફ હવામાન વિભાગે ચાર રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી […]

વાંચન ચાલુ રાખો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ, જાણો ત્રણ દિવસનો સંપૂર્ણ કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ, જાણો ત્રણ દિવસનો સંપૂર્ણ કાર્યક્રમ

PM Modi Gujarat Go to: વડા પ્રધાન નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીથી ત્રણ દિવસની ગુજરાત મુલાાકાતે આવવાના છે. આ દરમિયાન તેઓ ઐતિહાસિક સોમનાથ મંદિરની મુલાકાત લેશે અને પૂજા કરશે.  સોમનાથની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી “સોમનાથ સ્વાભિમાન પર્વ” ના ભાગ રૂપે 108 ઘોડાઓ સાથેનો એક કિલોમીટર લાંબો રોડ શો “શૌર્ય યાત્રા” નું નેતૃત્વ કરશે. આ મુલાકાત દરમિયાન મોદી […]

વાંચન ચાલુ રાખો
આવતીકાલથી ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે પીએમ મોદી, સોમનાથ સ્વાભિમાન પર્વમાં થશે સામેલ

આવતીકાલથી ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે પીએમ મોદી, સોમનાથ સ્વાભિમાન પર્વમાં થશે સામેલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીએ ત્રણ દિવસની મુલાકાતે ગુજરાત આવશે, જે દરમિયાન તેઓ ઐતિહાસિક સોમનાથ મંદિરની મુલાકાત લેશે અને પૂજા કરશે. દેશના 12 પવિત્ર જ્યોતિર્લિંગોમાંના એક આ મંદિરમાં ગુરુવારથી ત્રણ દિવસીય સોમનાથ સ્વાભિમાન પર્વ શરૂ થયો છે. આ ઉત્સવ 8 થી 11 જાન્યુઆરી સુધી ઉજવવામાં આવશે. પ્રધાનમંત્રી પણ આ ઉત્સવમાં ભાગ લેશે. સોમનાથ મંદિર પરના […]

વાંચન ચાલુ રાખો
Rajkot Earthquake Information: રાજકોટ પંથકમાં 12 કલાકમાં અનેકવાર ધરાધ્રૂજી,  ભૂકંપના કારણો લોકો ભયભીત, સ્કૂલોમાં રજા આપી દેવાઈ

Rajkot Earthquake Information: રાજકોટ પંથકમાં 12 કલાકમાં અનેકવાર ધરાધ્રૂજી, ભૂકંપના કારણો લોકો ભયભીત, સ્કૂલોમાં રજા આપી દેવાઈ

Rajkot Earthquake: ગુજરાતના રાજકોટમાં 12 કલાકના સમયગાળામાં અનેકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 2.7 થી 3.8 સુધી હતી. અહેવાલો અનુસાર આ ભૂકંપ ગઈકાલે રાત્રે 8 વાગ્યાથી આજે સવારે 8 વાગ્યાની વચ્ચે આવ્યા હતા, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઈ જાનમાલનું નુકસાન થયું […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં 5 BJP ધારાસભ્યોએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર- અધિકારીઓ ગાંઠતા નથી સરકારની છબી ખરડી રહ્યા છે

ગુજરાતમાં 5 BJP ધારાસભ્યોએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર- અધિકારીઓ ગાંઠતા નથી સરકારની છબી ખરડી રહ્યા છે

ગુજરાતમાં શાસક ભાજપના પાંચ ધારાસભ્યોએ સરકારી અધિકારીઓ પર ઉદ્ધત વલણનો આરોપ લગાવ્યો છે. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને તેમની દરમિયાનગીરીની માંગ કરી છે. આ પત્રમાં ધારાસભ્યોએ જણાવ્યું છે કે સામાન્ય માણસ માટે સરકારી કચેરીઓમાં નાનામાં નાના કામ પણ કરાવવા એ યુદ્ધ લડવા સમાન બની ગયું છે. ગુરુવારે ધારાસભ્યોએ સરકારી અધિકારીઓ પર ચૂંટાયેલા પ્રતિનિધિઓના સૂચનોને […]

વાંચન ચાલુ રાખો
સોમનાથ સ્વાભિમાન પર્વને લઈ પીએમ મોદીએ ફોટા કર્યા શેર, લોકોને કરી ખાસ અપીલ

સોમનાથ સ્વાભિમાન પર્વને લઈ પીએમ મોદીએ ફોટા કર્યા શેર, લોકોને કરી ખાસ અપીલ

Somnath Swabhiman Parv: પીએમ નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિર સાથે સંકળાયેલી ઐતિહાસિક ક્ષણોને યાદ કરી. તેમણે કહ્યું કે તેમણે 31 ઓક્ટોબર, 2001 ના રોજ સોમનાથમાં 1951 માં જીર્ણોદ્ધાર કરાયેલ મંદિરના ઉદ્ઘાટનની 50મી વર્ષગાંઠની ઉજવણી માટે આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ યાદ કર્યું કે 1951 માં ઐતિહાસિક સમારોહ તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદની હાજરીમાં યોજાયો હતો. મંદિરના […]

વાંચન ચાલુ રાખો
આજથી સોમનાથ સ્વાભિમાન પર્વ નો પ્રારંભ, દેવાલયોમાં ગુંજશે 72 કલાક સામૂહિક ઓમકાર નાદ

આજથી સોમનાથ સ્વાભિમાન પર્વ નો પ્રારંભ, દેવાલયોમાં ગુંજશે 72 કલાક સામૂહિક ઓમકાર નાદ

આજથી એક હજાર વર્ષ પહેલા 1026 માં સોમનાથ મંદિર પર થયેલા હુમલા સામે અતૂટ શ્રદ્ધા અને આસ્થા તથા સામૂહિક શક્તિના સંકલ્પથી આજે સોમનાથ મંદિર ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક રૂપે અડીખમ ઊભું છે. આ શૌર્યતા અને કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનો ગૌરવ મહિમા સોમનાથ સ્વાભિમાન પર્વથી થઈ રહ્યો છે. આ પર્વમાં ઓમકાર નાદની ઊર્જા સામૂહિક ઓમકાર નાદથી જોડવા […]

વાંચન ચાલુ રાખો
“નેહરુ સોમનાથ મંદિરથી નફરત કરતા હતા…” ભાજપે ભૂતપૂર્વ પીએમ પર નિશાન સાધ્યું, લિયાકત અલી ખાનને લખેલા પત્રોનો કર્યો ઉલ્લેખ

“નેહરુ સોમનાથ મંદિરથી નફરત કરતા હતા…” ભાજપે ભૂતપૂર્વ પીએમ પર નિશાન સાધ્યું, લિયાકત અલી ખાનને લખેલા પત્રોનો કર્યો ઉલ્લેખ

ગુજરાતના પ્રખ્યાત સોમનાથ મંદિરના મુદ્દા પર ભાજપે ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ અને કોંગ્રેસ પક્ષ પર નિશાન સાધ્યું છે. પંડિત નહેરુના જૂના પત્રોનો ઉલ્લેખ કરીને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું કે નહેરુ સોમનાથ મંદિરને નાપસંદ કરતા હતા. સુધાંશુ ત્રિવેદીએ એમ પણ કહ્યું કે નહેરુએ 1951માં પાકિસ્તાનના વડા પ્રધાન લિયાકત અલી ખાનને “પ્રિય […]

વાંચન ચાલુ રાખો
આજનું હવામાનઃ ગુજરાતમાં કડકડતી ઠંડી યથાવત, રાજ્યમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ? દેશના આ વિસ્તારોમાં ચાર દિવસ ગાઢ ધુમ્મસની ચેતવણી

આજનું હવામાનઃ ગુજરાતમાં કડકડતી ઠંડી યથાવત, રાજ્યમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ? દેશના આ વિસ્તારોમાં ચાર દિવસ ગાઢ ધુમ્મસની ચેતવણી

At present Climate, Aaj Nu Havaman, આજનું હવામાન : દેશભરમાં ભારે ઠંડી અને ગાઢ ધુમ્મસનો કહેર ચાલુ છે. હિમાલયના રાજ્યોમાં બરફવર્ષાથી મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે. જેના પગલે ગુજરાતમાં પણ ઠંડીનો પારો નીચે ઉતરી ગયો છે. અત્યારે રાજ્યમાં લઘુતમ તાપમાન 7 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે. જેના પગલે રાજ્યના લોકો કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા […]

વાંચન ચાલુ રાખો
સુરત: સરથાણામાં 17 વર્ષીય દીકરી પર દુષ્કર્મ આચરનાર આરોપીને પોલીસે ભણાવ્યો પાઠ

સુરત: સરથાણામાં 17 વર્ષીય દીકરી પર દુષ્કર્મ આચરનાર આરોપીને પોલીસે ભણાવ્યો પાઠ

સુરતમાં 17 વર્ષની પાટીદાર યુવતીના અપહરણના 38 બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી અને તેનું જાહેરમાં સરઘસ કાઢ્યું. સુરતના સરથાણા વિસ્તારમાંથી 17 વર્ષની પાટીદાર યુવતી શંકાસ્પદ સંજોગોમાં ગુમ થઈ ગઈ હતી. અપહરણની ફરિયાદ નોંધાવવા છતાં 35 દિવસ સુધી તેનો કોઈ પત્તો લાગ્યો ના હતો. આનાથી ગુસ્સે ભરાયેલા પાટીદાર સમાજના સભ્યો તેમના પરિવારો સાથે સરથાણા […]

વાંચન ચાલુ રાખો
ગાંધીનગરમાં ટાઈફોઈડના રોગચાળાના કારણે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ

ગાંધીનગરમાં ટાઈફોઈડના રોગચાળાના કારણે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડના રોગચાળાના કારણે સર્જાયેલી સ્થિતિમાં મહાનગરપાલિકા અને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્તપણે લેવાઈ રહેલા દર્દીઓની સારવાર, રોગ નિયંત્રણ અને નિવારણ માટેના પગલાઓ વધુ સઘન બનાવવા માટેના સૂચનો ઉચ્ચ સ્તરીય સર્વગ્રાહી સમીક્ષા બેઠકમાં કર્યા હતા.  ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરે આ રોગચાળાના નિયંત્રણ માટે મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગના સંકલનમાં રહીને થઈ રહેલી […]

વાંચન ચાલુ રાખો
સુરત : પોલીસે કટલરી વેચનારનો વેશ ધારણ કર્યો, આવી રીતે 7 વર્ષ બાદ બિહારમાંથી આરોપીને દબોચ્યો

સુરત : પોલીસે કટલરી વેચનારનો વેશ ધારણ કર્યો, આવી રીતે 7 વર્ષ બાદ બિહારમાંથી આરોપીને દબોચ્યો

Source link

વાંચન ચાલુ રાખો
At present Climate: ગુજરાતમાં કાતિલ ઠંડી, નલિયામાં 7 ડિગ્રી તાપમાન, રાજ્યમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

At present Climate: ગુજરાતમાં કાતિલ ઠંડી, નલિયામાં 7 ડિગ્રી તાપમાન, રાજ્યમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

At present Climate, Aaj Nu Havaman, આજનું હવામાન : દેશના મોટાભાગના ભાગોમાં ઠંડીનું મોજું અને ગાઢ ધુમ્મસ છવાઈ રહ્યું છે, જેના કારણે સવારે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. ગુજરાત રાજ્ય ઉપર પણ તેની અસર જોવા મળી રહી છે. રાજ્યમાં સતત ઠંડીનો પારો ગગડી રહ્યો છે. રાજ્યમાં લઘુતમ તાપમાન 7 ડિગ્રીએ પહોંચી ગયું છે.  […]

વાંચન ચાલુ રાખો
જુનાગઢમાં સિંહણ રેસ્ક્યૂની કામગીરી દરમિયાન ખોટી રીતે ફાયર થયેલ ટ્રાંક્વીલાઈઝર ડાર્ટ વાગતાં ફોરેસ્ટ ટ્રેકરનું મોત

જુનાગઢમાં સિંહણ રેસ્ક્યૂની કામગીરી દરમિયાન ખોટી રીતે ફાયર થયેલ ટ્રાંક્વીલાઈઝર ડાર્ટ વાગતાં ફોરેસ્ટ ટ્રેકરનું મોત

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામમાં સિંહણના રેસ્ક્યુ દરમિયાન કર્મચારી અશરફભાઈ ચૌહાણના મૃત્યુની દુઃખદ ઘટના સામે આવી છે. જેને અત્યંત દુઃખદ ગણાવતા વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પીડિત પરિવાર પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. આ સમગ્ર બનાવની તપાસ ગીર પશ્ચિમ વિભાગ, જૂનાગઢના નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમરને સોંપવામાં આવી છે. અર્જુનભાઈ મોઢવાડિયાએ […]

વાંચન ચાલુ રાખો
સોમનાથ મંદિર પરના હુમલાને 1000 વર્ષ; PM મોદીએ લખ્યું- વિનાશની માનસિકતા ધરાવતા લોકો જ નાશ પામે છે

સોમનાથ મંદિર પરના હુમલાને 1000 વર્ષ; PM મોદીએ લખ્યું- વિનાશની માનસિકતા ધરાવતા લોકો જ નાશ પામે છે

બાર જ્યોતિર્લિંગોમાંના એક ગુજરાતમાં આવેલા સોમનાથ મંદિર પરના હુમલાને 1000 વર્ષ થઈ ગયા છે. 1026 માં અફઘાનિસ્તાનના ગઝનીના મહમૂદે મંદિર પર મોટો હુમલો કર્યો અને તેનો નાશ કર્યો. પીએમ મોદીએ એક લેખ લખ્યો જેમાં જણાવ્યું હતું કે વારંવાર હુમલાઓ છતાં સોમનાથ મંદિર હજુ પણ અડગ છે! સોમનાથ ભારત માતાના લાખો બહાદુર પુત્રોના સ્વાભિમાન અને અદમ્ય […]

વાંચન ચાલુ રાખો
Immediately Climate: ગુજરાતમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ શરુ, નલિયા 8 ડિગ્રી સાથે ઠંડુગાર, કેવું રહેશે આજનું હવામાન?

Immediately Climate: ગુજરાતમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ શરુ, નલિયા 8 ડિગ્રી સાથે ઠંડુગાર, કેવું રહેશે આજનું હવામાન?

Immediately Climate, Aaj Nu Havaman, આજનું હવામાન : ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં વરફ વર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં ભારે ઠંડી પડી રહી છે. ગુજરાતમાં પણ ઠંડીનો પારો ગગડી રહ્યો છે. રાજ્યમાં એકવાર ફરીથી કડકડતી ઠંડીનો રાઉન્ડ શરુ થયો છે. તો બીજી તરફ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને પંજાબના કેટલાક ભાગોમાં ભારે ગાઢ ધુમ્મસ છવાઈ ગયું […]

વાંચન ચાલુ રાખો