શિખર ધવનના લગ્નમાં ટીવીની આ એક્ટ્રેસનો જલવો, લીલી સાડીમાં જોઈ ફેન્સ ઘાયલ થયા, તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ

શિખર ધવનના લગ્નમાં ટીવીની આ એક્ટ્રેસનો જલવો, લીલી સાડીમાં જોઈ ફેન્સ ઘાયલ થયા, તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ

ભારતીય ક્રિકેટ ટીમમાં પૂર્વ ક્રિકેટર શિખર ધવને પોતાના લગ્ન બાદ એક રિસેપ્શન પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં મોટી સંખ્યામાં બધા આવ્યા હતા. જોકે ટીવીની એક્ટ્રેસ આ પાર્ટીમાં આવ્યા બાદ ચર્ચાનું કેન્દ્ર બની છે. ત્યારે કોણ છે આ એક્ટ્રેસ જાણો તેના વિશે સંપૂર્ણ માહિતી. Source link

વાંચન ચાલુ રાખો
ભારતમાં સ્ટ્રોકનું જોખમ વધ્યું, દર સાતમો દર્દી યુવા, સારવારમાં વિલંબથી 28 ટકાના મોત : ICMR રિપોર્ટમાં ખુલાસો

ભારતમાં સ્ટ્રોકનું જોખમ વધ્યું, દર સાતમો દર્દી યુવા, સારવારમાં વિલંબથી 28 ટકાના મોત : ICMR રિપોર્ટમાં ખુલાસો

Stroke Signs And Remedy : ભારતમાં સ્ટ્રોકનું જોખમ વધી રહ્યું છે. દેશમાં દર સાતમા સ્ટ્રોકનો દર્દી 45 વર્ષથી ઓછી ઉંમરનો યુવા છે. આમાંથી બે તૃતીયાંશ દર્દીઓ પુરુષ છે. લગભગ 27.8 ટકા દર્દીઓનું ત્રણ મહિનામાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ ઇન્ફોર્મેટિક્સ એન્ડ રિસર્ચ (આઈસીએમઆર) દ્વારા […]

વાંચન ચાલુ રાખો
NZ vs PAK: કોલંબોમાં ભારે વરસાદ થતાં ન્યૂઝીલેન્ડ-પાકિસ્તાનની મેચ રદ, જાણો કોને ફાયદો થશે, કોને નુકસાન

NZ vs PAK: કોલંબોમાં ભારે વરસાદ થતાં ન્યૂઝીલેન્ડ-પાકિસ્તાનની મેચ રદ, જાણો કોને ફાયદો થશે, કોને નુકસાન

Final Up to date:Feb 21, 2026 9:31 PM IST ટોસ નિશ્ચિત સમય અનુસાર, સાંજના 6.30 કલાકે થઈ ગયો, પણ બાદમાં વરસાદ થતાં અમ્પાયર્સે મેચને લગભગ 9 વાગ્યા સુધી રાહ જોયા બાદ રદ કરી દીધી. રદ થયેલી આ મેચથી બંને ટીમોને એક એક પોઈન્ટ મળી ગયા છે. NZ vs PAK Stay Rating નવી દિલ્હી: આઈસીસી ટી20 […]

વાંચન ચાલુ રાખો
સોનાને કેરેટમાં અને ચાંદીને કિલોમાં કેમ માપવામાં આવે છે? મોટાભાગના લોકોને નહીં ખબર હોય સાચો જવાબ

સોનાને કેરેટમાં અને ચાંદીને કિલોમાં કેમ માપવામાં આવે છે? મોટાભાગના લોકોને નહીં ખબર હોય સાચો જવાબ

ચાંદીમાં સ્પર્શ અને સુંદરતા શા માટે? : ચાંદીની શુદ્ધતા સામાન્ય રીતે ટકાવારીમાં વ્યક્ત કરવામાં આવે છે, જેમ કે 999 અથવા 92.5. ભારતમાં, તેને પરંપરાગત રીતે “ટંચ” કહેવામાં આવે છે. 99.9 ટંચનો અર્થ 99.9 ટકા શુદ્ધ ચાંદી થાય છે, જ્યારે 92.5 ટંચનો અર્થ 92.5 ટકા શુદ્ધ ચાંદી થાય છે. ચાંદી સોના કરતાં કઠણ અને વધુ સ્થિર હોય […]

વાંચન ચાલુ રાખો
માત્ર દૂધ જ નહીં, આ ખોરાક પણ કેલ્શિયમના ઉત્તમ સ્ત્રોત છે, ચાર્ટ પરથી સમજો કઈ ઉંમરે કેટલું કેલ્શિયમ જરૂરી

માત્ર દૂધ જ નહીં, આ ખોરાક પણ કેલ્શિયમના ઉત્તમ સ્ત્રોત છે, ચાર્ટ પરથી સમજો કઈ ઉંમરે કેટલું કેલ્શિયમ જરૂરી

Calcium Wealthy Meals : હાડકાની મજબૂતી અને શરીરની સરળ કામગીરી માટે કેલ્શિયમ એક ખૂબ જ મહત્વપૂર્ણ પોષક તત્વ છે. જ્યારે પણ કેલ્શિયમનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે સૌથી પહેલા દૂધનું નામ મગજમાં આવે છે. પરંતુ દૂધ દરેક વ્યક્તિ માટે યોગ્ય નથી. કેટલાક લોકોને દૂધથી એલર્જી હોય છે અથવા લેક્ટોઝ ઇનટોલરન્સથી પીડાય છે, જેના કારણે તેમને […]

વાંચન ચાલુ રાખો
જૂના જીન્સમાંથી ઘરની સજાવટની વસ્તુઓ બનાવો, આવી રીતે કરો ફરીથી ઉપયોગ

જૂના જીન્સમાંથી ઘરની સજાવટની વસ્તુઓ બનાવો, આવી રીતે કરો ફરીથી ઉપયોગ

outdated denims dwelling decor objects : જીન્સ જૂના થઇ જાય એટલો લોકો તેને નકામા ગણીને ફેંકી દે છે કે અથવા તે કબાટમાં જ રહે છે. જોરે થોડી ક્રિએટિવિટી તેને શાનદાર હોમ ડેકોર વસ્તુઓમાં ફેરવી શકાય છે. જીન્સનું કાપડ ખૂબ જ મજબૂત હોય છે. આ કિસ્સામાં તમે તેમાંથી લાંબા સમય સુધી ચાલતી સુશોભન વસ્તુઓ તૈયાર કરી […]

વાંચન ચાલુ રાખો
CBSEના નિયમોમાં ફેરફાર, હવે આ ID વગર નહીં આપી શકશો પરીક્ષા! ધો. 10ની પરીક્ષા અંગે પણ લેવાયો મોટો નિર્ણય

CBSEના નિયમોમાં ફેરફાર, હવે આ ID વગર નહીં આપી શકશો પરીક્ષા! ધો. 10ની પરીક્ષા અંગે પણ લેવાયો મોટો નિર્ણય

Final Up to date:Feb 21, 2026 11:28 AM IST CBSE Board Exams: CBSEએ બોર્ડની 2026-27 સેશનથી ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે APAAR ID ફરજિયાત કરવા અને વર્ષ 2028થી ધોરણ 10માં ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયની બોર્ડની પરીક્ષા બે લેવલ પર કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પાછળ બોર્ડનો ઉદ્દેશ શિક્ષણ વ્યવસ્થાને વધુ વ્યવસ્થિત, […]

વાંચન ચાલુ રાખો
જમ્યા પછી તરત પાણી પીવું યોગ્ય? ડોક્ટર સત્ય સમજાવે છે

જમ્યા પછી તરત પાણી પીવું યોગ્ય? ડોક્ટર સત્ય સમજાવે છે

 જીવનશૈલી | આપણામાંથી ઘણા લોકોમાં એવી ગેરસમજ છે કે જમ્યા પછી તરત જ પાણી પીવાથી પાચનતંત્ર પર અસર પડે છે. આપણે કદાચ પુખ્ત વયના લોકો પાસેથી ભોજન પછી તરત જ પાણી ન પીવાની સલાહ સાંભળ્યા હશે. પરંતુ આ પરંપરાગત જ્ઞાન વૈજ્ઞાનિક રીતે કેટલું યોગ્ય છે? ઓર્થોપેડિક સર્જન અને આરોગ્ય શિક્ષક ડૉ. મનન વોરાએ આ પાછળનું […]

વાંચન ચાલુ રાખો
VIDEO: અમદાવાદના મેદાનમાં અભિષેક શર્માના ખિસ્સામાં શું શોધી રહ્યો છે સૂર્યકુમાર યાદવ? IPL 2025 સાથે છે સીધું કનેક્શન

VIDEO: અમદાવાદના મેદાનમાં અભિષેક શર્માના ખિસ્સામાં શું શોધી રહ્યો છે સૂર્યકુમાર યાદવ? IPL 2025 સાથે છે સીધું કનેક્શન

Final Up to date:Feb 20, 2026 11:47 PM IST 21 ફેબ્રુઆરીથી ટી20 વર્લ્ડ કપ 2026ના સુપર 8 સ્ટેજની શરૂઆત થઈ રહી છે. જ્યાં ભારતીય ટીમ પોતાની પહેલી મેચ 22 ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકા સામે રમશે. જો કે આ દરમિયાન કે રમૂજી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સૂર્યાએ અભિષેકના ખિસ્સા ચેક કર્યા અમદાવાદ: 21 […]

વાંચન ચાલુ રાખો
વધેલા ભાતમાંથી તૈયાર કરો આ ટેસ્ટી ચાઇનીઝ ડીશ, રેસ્ટોરેન્ટ જેવો સ્વાદ આવશે

વધેલા ભાતમાંથી તૈયાર કરો આ ટેસ્ટી ચાઇનીઝ ડીશ, રેસ્ટોરેન્ટ જેવો સ્વાદ આવશે

Schezwan Rice Recipe at dwelling : ઘણી વખત લોકો વધેલા ભાતને ફેંકી દે છે. પરંતુ હવે તમે વધેલા ભાતમાંથી સ્વાદિષ્ટ વાનગી બનાવી શકો છો. બજારમાં ઘણી ચાઇનીઝ વાનગીઓ છે જે લોકો ખૂબ જ સ્વાદથી ખાય છે. જોકે આ વાનગીઓ લોકો રેસ્ટોરન્ટ અથવા હોટલમાં ખાવાનું વધુ પસંદ કરે છે. પરંતુ તમે તેને ઘરે પણ બનાવી શકો […]

વાંચન ચાલુ રાખો
કરોડોની માલકિન કરીના કપૂર ચા સાથે ખાય છે 5 રૂપિયાનું આ સસ્તું બિસ્કિટ, કહ્યું- આની મજા કંઈક અલગ જ હોય છે

કરોડોની માલકિન કરીના કપૂર ચા સાથે ખાય છે 5 રૂપિયાનું આ સસ્તું બિસ્કિટ, કહ્યું- આની મજા કંઈક અલગ જ હોય છે

કરીનાએ આ પોસ્ટની સાથે એક મસ્ત પોસ્ટ લખી છે, જેમાં જણાવ્યું છે કે ચા અને પારલે-જીનો આ મેળ એટલો ક્લાસિક હોય છે કે કોઈ બીજી વસ્તુની જરૂર પડતી નથી. તસવીર પોસ્ટ કરતા એક્ટ્રેસે લખ્યું છે કે, સાંજની ચા પારલે-જીની સાથે, તમે સમજી ગયા હશો કે હું શું કહી રહી છું. આમ, વાત કરવામાં આવે તો […]

વાંચન ચાલુ રાખો
કોને મળશે સેમીફાઈનલમાં જગ્યા, કઈ બે ટીમ વચ્ચે થશે ફાઈનલની ટક્કર? ટી20 વર્લ્ડ કપને લઈને દિગ્ગજે કરી ભવિષ્યવાણી

કોને મળશે સેમીફાઈનલમાં જગ્યા, કઈ બે ટીમ વચ્ચે થશે ફાઈનલની ટક્કર? ટી20 વર્લ્ડ કપને લઈને દિગ્ગજે કરી ભવિષ્યવાણી

નવી દિલ્હી: ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં રમાઈ રહેલા ટી20 વર્લ્ડ કપ 2026નું અભિયાન સુપર 8 તરફ આગળ વધી રહ્યું છે. ભારત, ઝિમ્બાબ્વે, વેસ્ટ ઇન્ડીઝ અને સાઉથ આફ્રિકાએ અજેય રહીને પોતપોતાના ગ્રુપમાં ટોપ કર્યું અને આગળના રાઉન્ડમાં જગ્યા બનાવી. આ ઉપરાંત સુપર 8ની અન્ય ચાર ટીમોમાં ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ, શ્રીલંકા અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. Source […]

વાંચન ચાલુ રાખો
ભ્રામરી પ્રાણાયામથી દિવસની શરુઆત કરો, દિવસભર ટેન્શન દૂર રહેશે

ભ્રામરી પ્રાણાયામથી દિવસની શરુઆત કરો, દિવસભર ટેન્શન દૂર રહેશે

Morning Yoga : જો સવારે દિવસની શરૂઆત સારી રીતે થાય તો આખો દિવસ તાજગી સાથે પસાર થાય છે. ઘણા લોકો સવારે જોગિંગ માટે જાય છે, તો કેટલાક લોકો તેમના ઘરે યોગ અને ધ્યાન કરે છે. જો તમે પણ તમારા દિવસની શરૂઆત સકારાત્મક રીતે કરવા માંગતા હોવ તો તમે સવારે ઉઠ્યા પછી ભ્રામરી પ્રાણાયામ કરી શકો […]

વાંચન ચાલુ રાખો
સુરતમાં માથાભારે ચિરાગ ગોટીનું પોલીસે સરઘસ કાઢ્યું

સુરતમાં માથાભારે ચિરાગ ગોટીનું પોલીસે સરઘસ કાઢ્યું

સુરત પોલીસે માથાભારે ચિરાગ ગોટીનું ફરી એકવખત ફૂલેકું કાઢ્યું હતું. સરથાણા પોલીસ ચિરાગ ગોટીને દોરડેથી બાંધીને ઘટના સ્થળે લઈને પહોંચી હતી જ્યાં તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, એસઓજી પોલીસે બે દિવસ પહેલા જ સિંગણપુરના ગુનામાં ચિરાગનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જો કે ત્યારબાદ ટ્રાવેલ્સના માલિક પાસેથી 18 લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ મળતા […]

વાંચન ચાલુ રાખો
ઘરે વિનેગર વાળી ડુંગળી બનાવતી વખતે આ ભૂલ ન કરો, રેસ્ટોરન્ટ જેવો સ્વાદ આવશે, જાણો રેસીપી

ઘરે વિનેગર વાળી ડુંગળી બનાવતી વખતે આ ભૂલ ન કરો, રેસ્ટોરન્ટ જેવો સ્વાદ આવશે, જાણો રેસીપી

Vinegar Onion Recipe : જ્યારે તમે રેસ્ટોરન્ટમાં જમવા જાઓ છો ત્યારે તેની સાથે સલાડ ચોક્કસ આપવામાં આવે છે. ઘણી જગ્યાએ તેની સાથે સરકા વાળી ડુંગળી પીરસવામાં આવે છે. તેમાં થોડી ખટાશ, ડુંગળીની કુદરતી તીખાશ અને હળવી મીઠાશનો તાલમેલ શાનદાર  લાગે છે. વિનેગર ઉમેરવાથી ડુંગળીનો સ્વાદ વધે છે એટલું જ નહીં પરંતુ તે લાંબા સમય સુધી […]

વાંચન ચાલુ રાખો
દરરોજ એક કેળું ખાવાથી પેટના રોગો મટશે? ડૉક્ટરએ આપી આ સલાહ

દરરોજ એક કેળું ખાવાથી પેટના રોગો મટશે? ડૉક્ટરએ આપી આ સલાહ

જીવનશૈલી | “રોજ એક સફરજન ડૉક્ટરને દૂર રાખે છે” એ કહેવતથી આપણે બધા પરિચિત છીએ. પરંતુ દિલ્હીની ફોર્ટિસ હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. શુભમ વાત્સ્ય કહે છે કે સફરજનને બદલે દરરોજ એક કેળું (banana) ખાવાથી પણ આવા જ ફાયદા થઈ શકે છે. તેઓ સમજાવે છે કે કેળા પેટના સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ ખોરાકમાંનો એક છે. કેળા પોષક તત્વોનો કુદરતી […]

વાંચન ચાલુ રાખો
‘આનાથી વધારે ક્લિયર પ્રૂફ શું હોઈ શકે? ભારતે ઓપરેસન સિંદૂર દરમિયાન પાકિસ્તાનની પરમાણુ ફેસેલિટીને નિશાનો બનાવી’ – વિદેશી એક્સપર્ટ ટોપ કૂપર

‘આનાથી વધારે ક્લિયર પ્રૂફ શું હોઈ શકે? ભારતે ઓપરેસન સિંદૂર દરમિયાન પાકિસ્તાનની પરમાણુ ફેસેલિટીને નિશાનો બનાવી’ – વિદેશી એક્સપર્ટ ટોપ કૂપર

NDTV સાથેની વાતચીતમાં કૂપરે કહ્યું કે, સ્ટ્રાઇકની ટાઇમિંગ અને નેચર સૂચવે છે કે, તેનો ઉદ્દેશ એક મજબૂત સ્ટ્રેટેજીક મેસેજ આપવાનો હતો. NDTVને જણાવ્યું કે, “આ એક એવી જગ્યા છે, જ્યાં તમે ત્યારે એટેક કરો છો, જ્યારે તમે વધારે નુક્શાન પહોંચાડ્યા વગર એક સ્પષ્ટ મેસેજ આપવા ઇચ્છો છો. તેનો અર્થ છે કે ‘સાંભળો પાકિસ્તાનમાં બેઠેલા લોકો, […]

વાંચન ચાલુ રાખો
ભાગ્યશ્રી નું હાઇ પાવર વોર્મ અપ રૂટિન મેટાબોલિઝ્મ વધારે? ફિટનેસ એક્સપર્ટ શું કહે છે?

ભાગ્યશ્રી નું હાઇ પાવર વોર્મ અપ રૂટિન મેટાબોલિઝ્મ વધારે? ફિટનેસ એક્સપર્ટ શું કહે છે?

ફિટનેસ | જીવનશૈલી | ભાગ્યશ્રી (Bhagyashree) ની 2026 ની શરૂઆત ખૂબ જ સારી રહી છે. બોલીવુડ અભિનેત્રી ફક્ત ફરવાનું અને મન ભરીને પાર્ટી કરવાનું જ નહિ, પરંતુ તે શિસ્ત સાથે ફિટનેસ અને હેલ્થનું પણ ધ્યાન રાખે છે, તાજતેરમાં તેની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ રીલ એ વાતની સાક્ષી છે. ભાગ્યશ્રી વિડિઓના કેપ્શનમાં લખ્યું હતું “સારૂ અનુભવ કરો. એક ઉત્તમ કાર્ડિયો […]

વાંચન ચાલુ રાખો
કરા, પવન સાથે માવઠાની આફત, ખેડૂતો હેરાન થઈ ગયા

કરા, પવન સાથે માવઠાની આફત, ખેડૂતો હેરાન થઈ ગયા

કરા અને પવન સાથે માવઠાએ એવો કહેર વર્તાવ્યો કે ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉદ્ભવેલા સાયક્લોનિક સર્ક્યુલેશન, ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ ઉપરાંત એક ટ્રફ લાઈન અરબ સાગરમાંથી ગુજરાત પર થઈને મધ્યપ્રદેશ સુધી લંબાયેલી છે. જેના કારણે ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાં માવઠું થયું છે. દાહોદમાં આફતરૂપી માવઠું […]

વાંચન ચાલુ રાખો
Magnificence Suggestions: ચોખાના પાણી માંથી ફેસ વોશ અને સીરમ બનાવવાની સરળ રીત, ચહેરો કાચ જેમ ચમકશે

Magnificence Suggestions: ચોખાના પાણી માંથી ફેસ વોશ અને સીરમ બનાવવાની સરળ રીત, ચહેરો કાચ જેમ ચમકશે

DIY Rice Water Face Wash Serum: ચોખાના પાણીનો ઉપયોગ ત્વચા કેર માટે કરવામાં આવે છે. ચહેરાના નિખાર માટે ચોખાના પાણી માંથી ફેસ વોશ અને ફેસ સીરમ બનાવી શકાય છે. ચોખામાં વિવિધ પ્રકારના પોષક તત્વો હોય છે જે ડાઘ દૂર કરવામાં, કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે. ચોખાના પાણીમાં વિટામિન બી, ઇ અને મિનરલ્સ હોય છે જે […]

વાંચન ચાલુ રાખો
ફિશ ઓઇલ સપ્લિમેન્ટ્સ બ્લડ પ્રેશરની દવા સાથે લઇ શકાય કે નહિ?

ફિશ ઓઇલ સપ્લિમેન્ટ્સ બ્લડ પ્રેશરની દવા સાથે લઇ શકાય કે નહિ?

જીવનશૈલી | ડૉ. રંજન મોદી કહે કે, ‘મારા ઘણા હાયપરટેન્શન (hypertension) ના દર્દીઓ મને પૂછે છે કે શું તેઓ તેમની નિયમિત બ્લડ પ્રેશરની દવાઓ સાથે ફિશ ઓઇલ સપ્લિમેન્ટ્સ લઈ શકે છે. ફિશ ઓઇલ સપ્લિમેન્ટ્સ ને લાંબા સમયથી હૃદય માટે સ્વસ્થ માનવામાં આવે છે.  ફિશ ઓઇલ સપ્લિમેન્ટ્સ, ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર, તેઓ ઘણીવાર હૃદયના સ્વાસ્થ્યને ટેકો આપવા, […]

વાંચન ચાલુ રાખો
બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતાનું નિધન, દિલ્હીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા

બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતાનું નિધન, દિલ્હીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા

Final Up to date:Feb 17, 2026 9:46 PM IST બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતા સુનીલ મલ્હોત્રાનું નિધન થયું હોવાની માહિતી સામે આવી છે. ગત 14 તારીખે તેમનું નિધન થયું અને પરિવાર દ્વારા દિલ્હીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતાનું નિધન નવી દિલ્હી: બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતા સુનીલ મલ્હોત્રાનું નિધન થયું […]

વાંચન ચાલુ રાખો
Raita for summer season: ઉનાળામાં ખાવા જોઈએ આ 3 પ્રકારના રાયતા, જે શરીરને રાખશે એક્ટીવ

Raita for summer season: ઉનાળામાં ખાવા જોઈએ આ 3 પ્રકારના રાયતા, જે શરીરને રાખશે એક્ટીવ

ઉનાળામાં તડકાથી બચવા માટે શરીરને ઠંડુ અને સક્રિય રાખવું ખૂબ જ જરૂરી છે. જેમ-જેમ તાપમાન વધે છે તેમ-તેમ આપણા શરીરને એવા ખોરાકની જરૂર પડે છે જે ઠંડક આપે છે. આ કારણોસર ઉનાળા દરમિયાન ઘણા ભારતીય ઘરોમાં રાયતું ચોક્કસપણે ખાવામાં આવે છે.  દહીંમાંથી બનેલી આ રેસીપી ઘણીવાર સાઇડ ડિશ તરીકે પીરસવામાં આવે છે, જે મોટાભાગના લોકો […]

વાંચન ચાલુ રાખો
કોણ છે માધવ ગોપાલ અગ્રવાલ? જેમણે રાજપાલ યાદવને આપ્યા હતા 5 કરોડ રૂપિયા

કોણ છે માધવ ગોપાલ અગ્રવાલ? જેમણે રાજપાલ યાદવને આપ્યા હતા 5 કરોડ રૂપિયા

Final Up to date:Feb 17, 2026 5:11 PM IST Madhav Gopal Agrawal: બોલિવૂડના પ્રખ્યાત કોમેડિયન અને અભિનેતા રાજપાલ યાદવને જૂના ચેક બાઉન્સ કેસમાં દિલ્હી હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. ચેક બાઉન્સ કેસમાં તેમને વચગાળાના જામીન મળ્યા છે. ત્યારે ચાલો જાણીએ રાજપાલ યાદવને 5 કરોડ રૂપિયા આપનાર માધ ગોપાલ અગ્રવાલ કોણ છે. કોણ છે માધવ ગોપાલ […]

વાંચન ચાલુ રાખો