ખેડૂતો માટે ખુશખબર: માર્કેટમાં આવ્યા બી વિનાના ટામેટા, 10 દિવસ સુધી ખરાબ થતા નથી

ખેડૂતો માટે ખુશખબર: માર્કેટમાં આવ્યા બી વિનાના ટામેટા, 10 દિવસ સુધી ખરાબ થતા નથી

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



સીતામઢી: બિહાર કૃષિ વિશ્વવિદ્યાલયે ખેડૂતો માટે એક મોટી ભેટ આપી છે. વિશ્વવિદ્યાલય દ્વારા વિકસિત કરવામાં આવેલી નવી સીડલેસ ટામેટા વેરાઈટી હાલમાં ખેડૂતોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. આમ તો ટામેટા લગભગ દરેક ખેડતોનો મુખ્ય પાક છે. પણ બીએયૂની આ નવી વેરાયટી પોતાની ખાસ વિશેષતાઓના કારણે અલગ ઓળખ બનાવી રહી છે. આ ટામેટાની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં બિયારણ નથી હોતા અને તેની બનાવટ ખૂબ જ મુલાયમ તથા રસદાર હોય છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *