TETની પરીક્ષાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય

TETની પરીક્ષાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



ટેટને લઈને સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જે શિક્ષકોને નિવૃત્તિના પાંચ વર્ષ કે તેથી ઓછો સમય બાકી છે, તેમને ટીચર એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે TET પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવશે. આ નિર્ણય અનુસાર, નિવૃત્તિ નજીક આવેલા શિક્ષકોને TET પરીક્ષા આપવાની ફરજ પાડવામાં આવશે નહીં. આનાથી રાજ્યભરના હજારો અનુભવી અને વરિષ્ઠ શિક્ષકોને ભારે રાહત મળી છે, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવેલ નિર્ણયને નિવૃત્તિ નજીક આવેલા શિક્ષકોએ આવકાર્યો હતો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *