Vastu Suggestions : સુકાઈ ગયેલી તુલસી પણ ઘરમાં લાવી શકે છે ધનલાભ, કરો આ એક કામ – Gujarati Information | Even dried basil can deliver wealth to the home, do that one factor – Even dried basil can deliver wealth to the home, do that one factor

Vastu Suggestions : સુકાઈ ગયેલી તુલસી પણ ઘરમાં લાવી શકે છે ધનલાભ, કરો આ એક કામ – Gujarati Information | Even dried basil can deliver wealth to the home, do that one factor – Even dried basil can deliver wealth to the home, do that one factor

વિડિઓ VIDEO
Spread the love


સામાન્ય રીતે લોકો સુકાયેલી તુલસીને બહાર ફેંકી દે છે, પરંતુ જ્યોતિષીઓ માને છે કે તે સુકાઈ ગયા બાદ પણ તુલસીમાં આધ્યાત્મિક શક્તિઓ જળવાઈ રહી શકે છે. ( Credits: Getty Images )

સામાન્ય રીતે લોકો સુકાયેલી તુલસીને બહાર ફેંકી દે છે, પરંતુ જ્યોતિષીઓ માને છે કે તે સુકાઈ ગયા બાદ પણ તુલસીમાં આધ્યાત્મિક શક્તિઓ જળવાઈ રહી શકે છે. ( Credit: Getty Pictures )

1 / 7

સૂકાયેલી તુલસીનો છોડ ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે ઉપયોગી બની શકે છે. ચાલો, જાણીએ કે તે કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય.( Credits: Getty Images )

સૂકાયેલી તુલસીનો છોડ ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે ઉપયોગી બની શકે છે. ચાલો, જાણીએ કે તે કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય.( Credit: Getty Pictures )

2 / 7

સૂકાયેલી તુલસીના સાત નાનાં ડાળાં લઈએ અને તેમને સફેદ દોરાથી બાંધો. ત્યારબાદ, આ લાકડીઓને શુદ્ધ ગાયના ઘીમાં સારી રીતે પલાળી દો. ( Credits: Getty Images )

સૂકાયેલી તુલસીના સાત નાનાં ડાળાં લઈએ અને તેમને સફેદ દોરાથી બાંધો. ત્યારબાદ, આ લાકડીઓને શુદ્ધ ગાયના ઘીમાં સારી રીતે પલાળી દો. ( Credit: Getty Pictures )

3 / 7

ત્યારબાદ, વર્ષના કોઈ પણ મહિનામાં આવતા એકાદશી દિવસે, ભગવાન વિષ્ણુના સમક્ષ આ લાકડાઓ અગ્નિમાં અર્પણ કરો અને ઘરના સુખ-સમૃદ્ધિ માટે ભક્તિપૂર્વક પ્રાર્થના કરો. ( Credits: Getty Images )

ત્યારબાદ, વર્ષના કોઈ પણ મહિનામાં આવતા એકાદશી દિવસે, ભગવાન વિષ્ણુના સમક્ષ આ લાકડાઓ અગ્નિમાં અર્પણ કરો અને ઘરના સુખ-સમૃદ્ધિ માટે ભક્તિપૂર્વક પ્રાર્થના કરો. ( Credit: Getty Pictures )

4 / 7

જ્યારે તુલસીનો છોડ સુકાઈ જાય, ત્યારે તેનામાંથી થોડું લાકડું લઈને એક નાનું પોટલું તૈયાર કરો અને તેને સુતરાઉ ધાગાથી ઘરના મંદિરમાં રાખો. ( Credits: Getty Images )

જ્યારે તુલસીનો છોડ સુકાઈ જાય, ત્યારે તેનામાંથી થોડું લાકડું લઈને એક નાનું પોટલું તૈયાર કરો અને તેને સુતરાઉ ધાગાથી ઘરના મંદિરમાં રાખો. ( Credit: Getty Pictures )

5 / 7

દર અઠવાડિયે એકવાર એ પોટલીને ગંગાજળમાં બોળીને ઘરના દરેક ખૂણામાં છંટકાવ કરવાથી અશુદ્ધતાઓ દૂર થાય છે અને ઘરમાં પોઝિટિવ ઊર્જા  ફેલાય છે.  ( Credits: Getty Images )

દર અઠવાડિયે એકવાર એ પોટલીને ગંગાજળમાં બોળીને ઘરના દરેક ખૂણામાં છંટકાવ કરવાથી અશુદ્ધતાઓ દૂર થાય છે અને ઘરમાં પોઝિટિવ ઊર્જા ફેલાય છે. ( Credit: Getty Pictures )

6 / 7

તુલસીના સુકા લાકડાને  પવિત્ર જળથી ધોઈ લો અને પછી તેને સફેદ કપડામાં વિધીપૂર્વક બાંધીને રાખો. પછી આ પોટલીને ઘરના મુખ્ય દરવાજા પાસે બાંધો. માન્યતા છે કે આ રીતે માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં અન્ન-ધનની કમી કદી અનુભવાતી નથી. ( નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

તુલસીના સુકા લાકડાને પવિત્ર જળથી ધોઈ લો અને પછી તેને સફેદ કપડામાં વિધીપૂર્વક બાંધીને રાખો. પછી આ પોટલીને ઘરના મુખ્ય દરવાજા પાસે બાંધો. માન્યતા છે કે આ રીતે માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં અન્ન-ધનની કમી કદી અનુભવાતી નથી. ( નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

7 / 7

શ્રદ્ધા, નિષ્ઠા અને ભક્તિપૂર્વક જો નિયમિત રીતે હનુમાનજીના શરણે રહો, તો જીવનમાં જે કંઈ શક્ય છે . ભક્તિને લગતા અન્ય વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *