દ્વારકા: જિલ્લાના વાતાવરણમાં વહેલી સવારથી પલટો જોવા મળ્યો હતો. ખેતરોમાં ધુમ્મસનુ સામ્રાજ્ય છવાયું હતું. જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. ખેતરોમાં ચારેકોર ધુમ્મસ છવાઈ જતા વિઝિબિલિટી ઘટી હતી. જોકે ધુમ્મસ અને વાદળછાયા વાતાવરણના કારણે પાકમાં નુકસાનની ભીતી સેવાઈ રહી છે. વાતવરણમાં પલટા બાદ જો કમોસમી…
