ભારતીય બેટ્સમેન કરુણ નાયરની 8 વર્ષ બાદ ભારતીય ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે. કરુણ નાયર 20 જૂનથી ઈંગ્લેન્ડના પ્રવાસે પાંચ મેચની ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયામાં પસંદગી થઈ છે. કરુણ નાયરે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ ધર્મશાળામાં માર્ચ 2017માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમી હતી. નાયરની પર્સનલ લાઈફ પણ ખુબ રસપ્રદ છે.