પાલક અને બ્રોકલી ખાવાથી હૃદય રોગનું જોખમ ઘટે?

પાલક અને બ્રોકલી ખાવાથી હૃદય રોગનું જોખમ ઘટે?

જીવનશૈલી | હૃદયને લગતી બીમારી લોકોમાં દિવસે ને દિવસે વધી રહી છે. તેથી હૃદયના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત જરૂરી બની ગયું છે, આપણા નિવારક આહારના ભાગ રૂપે વિટામિન K (vitamin K) ની ભૂમિકા પર પણ ભાર મૂકવામાં આવે છે. વિટામિન K એ ચરબીમાં દ્રાવ્ય વિટામિન છે જે શરીર સરળતાથી શોષી લે છે અને તે ચરબીના […]

વાંચન ચાલુ રાખો
સચિન તેંડુલકરે પરિવાર સાથે PM મોદી અને સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત, દીકરા અર્જુનના લગ્ન માટે આમંત્રણ આપ્યું

સચિન તેંડુલકરે પરિવાર સાથે PM મોદી અને સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત, દીકરા અર્જુનના લગ્ન માટે આમંત્રણ આપ્યું

Final Up to date:Feb 10, 2026 11:50 PM IST ભારતીય ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકર મંગળવારે પોતાના પરિવાર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા તેના નિવાસસ્થાને પહોંચ્યા હતા. પીએમ ઉપરાંત સચિને સોનિયા ગાંધી સાથે પણ મુલાકાત કરી હતી. સચિન તેંડુલકરે પીએમ મોદીને આમંત્રણ આપ્યું નવી દિલ્હી: ભારતીય ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકર મંગળવારે પોતાના પરિવાર સાથે વડાપ્રધાન નરેન્દ્ર […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદ: સાસુએ તેની પુત્રવધૂને અગાસીમાંથી ધક્કો મારી દીધો, કારણ જાણીને ચોંકી જશો

અમદાવાદ: સાસુએ તેની પુત્રવધૂને અગાસીમાંથી ધક્કો મારી દીધો, કારણ જાણીને ચોંકી જશો

Final Up to date:Feb 10, 2026 11:46 PM IST અમદાવાદના સરખેજ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પરિણીતાને તેના જ સાસુએ બાલ્કનીમાંથી ધક્કો મારી દીધો. જેથી તેને પગમાં ચાર ફ્રેક્ચર થયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈને આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો (Picture: AI Generated) અમદાવાદ: શહેરના સરખેજ […]

વાંચન ચાલુ રાખો
ટી 20 વર્લ્ડ કપ 2026 : કોલંબોમાં પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવશે ભારતીય ટીમ? આઈસીસીએ PCB ની માંગણી માની!

ટી 20 વર્લ્ડ કપ 2026 : કોલંબોમાં પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવશે ભારતીય ટીમ? આઈસીસીએ PCB ની માંગણી માની!

T20 World Cup 2026 : ટી 20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં હાથ મિલાવતા જોવા મળશે. ભારત સામેની મેચ રમવા અંગેના મડાગાંઠને ખતમ કરવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી) સાથેની બેઠકમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઘણી માંગણીઓ રજૂ કરી હતી, જેમાં ભારતીય ખેલાડીઓ મેચ દરમિયાન પાકિસ્તાની ટીમ સાથે હાથ મિલાવે તેવી […]

વાંચન ચાલુ રાખો
જો ભારત POKને હાંસલ કરી લે તો વિશ્વમાં શું સ્થિતિ સર્જાશે, કયા દેશને સૌથી વધારે ફટકો પડશે?

જો ભારત POKને હાંસલ કરી લે તો વિશ્વમાં શું સ્થિતિ સર્જાશે, કયા દેશને સૌથી વધારે ફટકો પડશે?

ભારત અને પાકિસ્તાન વચ્ચે પીઓકેનો વિવાદ આઝાદી પછીથી આપણે જોઈ રહ્યા છે. પીઓકે ભારતનું અભિન્ન અંગ છે પણ પાકિસ્તાને તેના પર કબજો જમાવેલો છે. ત્યારે આવી સ્થિતિમાં જો ભારત પીઓકેને હાંસલ કરી લે તો વિશ્વ પર તેની શું અસર થશે તેને લઈને જાણો વિગતવાર માહિતી. Source link

વાંચન ચાલુ રાખો
નામીબિયા સામેની મેચમાં બહાર થઈ શકે છે ભારતનો વિધ્વંશક ઓપનર, બીજી બાજુ ખૂંખાર ઓલરાઉન્ડરની થઈ એન્ટ્રી

નામીબિયા સામેની મેચમાં બહાર થઈ શકે છે ભારતનો વિધ્વંશક ઓપનર, બીજી બાજુ ખૂંખાર ઓલરાઉન્ડરની થઈ એન્ટ્રી

ભારતીય ક્રિકેટ પ્રેમીઓ માટે એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યાં છે. હાલ ટીમ ઇન્ડિયા માટે ટી20માં તોફાની બેટિંગ કરીને દુનિયામાં પોતાની ઓળખ બનાવનાર બેટ્સમેન અભિષેક શર્મા આગામી મેચમાં રમશે કે કેમ તેને લઈને શંકા છે. Source link

વાંચન ચાલુ રાખો
આનંદો: જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો આવતીકાલે ભવ્ય પ્રારંભ, ભક્તોની સુવિધા અને સુરક્ષાને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

આનંદો: જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો આવતીકાલે ભવ્ય પ્રારંભ, ભક્તોની સુવિધા અને સુરક્ષાને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Final Up to date:Feb 10, 2026 10:12 PM IST જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો આવતીકાલથી ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. જોકે આ વખતે મેળામાં ભક્તોની સુવિધા અને સુરક્ષાને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભવનાથના મેળામાં ભક્તોની સુરક્ષા અને સુવિધાને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જૂનાગઢ: જિલ્લામાં મહાશિવરાત્રીના મેળાનો આવતીકાલથી પ્રારંભ થશે ત્યારે મેળામાં કાયદો અને […]

વાંચન ચાલુ રાખો
50 મુસાફરો સાથે વિમાન હિન્દ મહાસાગરમાં થયું ક્રેશ, પાંખીયા નોખા થઈ ગયા, પાયલટની હિંમતથી થયો ચમત્કાર

50 મુસાફરો સાથે વિમાન હિન્દ મહાસાગરમાં થયું ક્રેશ, પાંખીયા નોખા થઈ ગયા, પાયલટની હિંમતથી થયો ચમત્કાર

Final Up to date:Feb 10, 2026 9:47 PM IST સોમાલિયાની રાજધાની મોગાદિશુના અદન અદ્દે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક ભયંકર ઘટના સામે આવી છે. જ્યાં 50 મુસાફરોથી ભરેલું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. હિન્દ મહાસાગરમાં પ્લેન ક્રેશ મોગાદિશુ: સોમાલિયાની રાજધાની મોગાદિશુના અદન અદ્દે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક ભયંકર ઘટના સામે આવી છે. જ્યાં 50 મુસાફરોથી […]

વાંચન ચાલુ રાખો
બાહુબલી પાણીપુરી ખાવી કાકાને ભારે પડી, વીડિયો જોઈને હસવું આવી જશે

બાહુબલી પાણીપુરી ખાવી કાકાને ભારે પડી, વીડિયો જોઈને હસવું આવી જશે

Final Up to date:Feb 10, 2026 9:40 PM IST સોશિયલ મીડિયા પર એક કાકાનો બાહુબલી પાણીપુરી ખાતો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેમની સાથે કંઈક એવું થાય છે જે જોઈને તમને પણ હસવું આવી જશે. (Picture: Instagram@foody_rahul_) પાણીપુરી ખાવી કોને ન ગમે. ખાસ કરીને જે વ્યક્તિ ગુજરાતમાં રહેતો હોય તેને તો પાણીપુરી સૌથી વધારે પ્રિય […]

વાંચન ચાલુ રાખો
‘ઉદ્ધવ ઠાકરે કરતાં વધુ હિંદુ સલમાન ખાન’, RSS ચીફ મોહન ભાગવતના નિવેદનના સમર્થનમાં ઉતર્યા મહારાષ્ટ્રના મંત્રી નિતેશ રાણે

‘ઉદ્ધવ ઠાકરે કરતાં વધુ હિંદુ સલમાન ખાન’, RSS ચીફ મોહન ભાગવતના નિવેદનના સમર્થનમાં ઉતર્યા મહારાષ્ટ્રના મંત્રી નિતેશ રાણે

આરએસએસ વડા મોહન ભાગવતના ભાષા પરના નિવેદનથી રાજકીય તણાવ વધી ગયો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી અવસરે બોલતા ભાગવતે કહ્યું હતું કે ભાષા પર આગ્રહ રાખવો, તેના માટે આંદોલન કરવું અને ભાષાના આધારે ચર્ચા કરવી એ સ્થાનિક બીમારી છે. ભાગવતના નિવેદન બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના પ્રમુખ રાજ ઠાકરેએ ભાગવતની ટીકા કરી હતી. રાજ […]

વાંચન ચાલુ રાખો
ફાગણી પૂનમે ડાકોર જવાના હોય તો જાણો દર્શનનો સમય

ફાગણી પૂનમે ડાકોર જવાના હોય તો જાણો દર્શનનો સમય

યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમે દર્શન માટે જનાર ભક્તો માટે મોટા સમાચાર આવ્યા. 3 માર્ચના રોજ ફાગણી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી બપોરે 2:00 વાગે ડાકોરના ઠાકોરના દ્વાર થઈ બંધ જશે. ત્યારબાદ બીજા દિવસે એટલે કે 4 માર્ચે સવારે નિત્યક્રમ મુજબ મંદિરના દ્વાર ખુલશે. ઉલ્લેખનીય છે કે ફાગણી પૂનમ મોટી પૂનમ હોવાથી લાખો પદયાત્રીઓનું મહેરામણ દર્શન માટે […]

વાંચન ચાલુ રાખો
Aishwarya Mohanraj weight reduction: ઐશ્વર્યા મોહનરાજે ઇન્જેક્શન લઈને ઘટાડ્યું 22 કિલો વજન, જાણો દવા લીધા પછી શું થયું

Aishwarya Mohanraj weight reduction: ઐશ્વર્યા મોહનરાજે ઇન્જેક્શન લઈને ઘટાડ્યું 22 કિલો વજન, જાણો દવા લીધા પછી શું થયું

Comic Aishwarya Mohanraj Weight Loss:: સ્ટેન્ડ-અપ કોમેડિયન અને કન્ટેન્ટ સર્જક ઐશ્વર્યા મોહનરાજે તાજેતરમાં જ પોતાના વજનના સંઘર્ષ વિશે ખુલાસો કર્યો છે. તેણીએ સમજાવ્યું કે તે બાળપણથી જ પાતળી છે અને તેના શરીરથી ક્યારેય અસ્વસ્થતા અનુભવતી નથી, કારણ કે સમાજ પાતળી છોકરીઓને વધુ સરળતાથી સ્વીકારે છે. અચાનક વજન વધવાનું વાસ્તવિક કારણ સમય જતાં ઐશ્વર્યાને PCOD, હાઇપોથાઇરોડિઝમ અને […]

વાંચન ચાલુ રાખો
પૂર્વ આર્મી ચીફ જનરલ એમએમ નરવણેએ અનપબ્લિશ પુસ્તક વિવાદ પર આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

પૂર્વ આર્મી ચીફ જનરલ એમએમ નરવણેએ અનપબ્લિશ પુસ્તક વિવાદ પર આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

mm naravane unpublished ebook controversy : પૂર્વ આર્મી ચીફ જનરલ એમએમ નરવણેના અનપબ્લિશ પુસ્તક વિશે સોશિયલ મીડિયા પર ફેલાતા વિવાદ વચ્ચે તેમણે પોતે જવાબ આપ્યો છે. જનરલ નરવણેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પેંગ્વિન ઇન્ડિયાના સત્તાવાર નિવેદનનો સ્ક્રીનશોટ શેર કર્યો છે અને લખ્યું છે કે આ પુસ્તકની વર્તમાન સ્થિતિ છે. આ પોસ્ટ દ્વારા તેમણે પુસ્તક […]

વાંચન ચાલુ રાખો
ઝૂંપડામાં ગેસનો બાટલો ફાટતા અફરાતફરી મચી

ઝૂંપડામાં ગેસનો બાટલો ફાટતા અફરાતફરી મચી

સીદસરા ગામ નજીક ગેસ સિલેન્ડરમાં અચાનક બ્લાસ્ટ થયો. રહેણાંક ઝૂંપડામાં રહેલ ગેસ સિલિન્ડર ફાટતા સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી. ઉલ્લેખનીય છે કે આગ એટલી વિકરાળ હતી કે જોત જોતામાં ઝૂંપડા સહિત ઘર વખરી પણ બળીને ખાખ થઈ ગયા હતા. તો બાજુમાં રહેલી એક છકડો રિક્ષા પણ આગની ઝપેટમાં આવી ગઈ હોવાનું સામે આવ્યું […]

વાંચન ચાલુ રાખો
આ કંપનીએ કરી 1 શેર પર 18 રૂપિયા ડિવિડન્ડ આપવાની જાહેરાત, 5 દિવસ પછી રેકોર્ડ ડેટ

આ કંપનીએ કરી 1 શેર પર 18 રૂપિયા ડિવિડન્ડ આપવાની જાહેરાત, 5 દિવસ પછી રેકોર્ડ ડેટ

કંપનીની સ્થાપના 1890માં થઈ હતી. આ કોર્પોરેશન ટ્રેક્ટર અને ખેતી માટેની અન્ય મશીનરી, કન્સ્ટ્રક્શન સામાન, એન્જિન, વેન્ડિંગ મશીન, પાઇપ, વાલ્વ, કાસ્ટ મેટલ, પંપ, તેમજ પાણી શુદ્ધિકરણ, સિવેજ ટ્રીટમેન્ટ અને એર કન્ડીશનિંગ માટેના વિવિધ પ્રોડક્ટ્સ બનાવે છે. Source link

વાંચન ચાલુ રાખો
અમદાવાદમાં કેમિકલ ભરેલા ગોડાઉનમાં લાગી ભીષણ આગ

અમદાવાદમાં કેમિકલ ભરેલા ગોડાઉનમાં લાગી ભીષણ આગ

અમદાવાદના ઈસનપુરમાં લાગેલી આગ કાબૂમાં આવી છે. કેમિકલ ભરેલા ગોડાઉનમાં ભીષણ આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. જો કે આગ લાગ્યા અંગેનો કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. આગ પર ફાયર વિભાગે કાબૂ મેળવતા આસપાસમાં રહેલા લોકોએ રાહતનો […]

વાંચન ચાલુ રાખો
કચ્છ જિલ્લાનાં છારી-ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ પહોંચ્યું દુર્લભ પ્રવાસી પક્ષી ‘ગ્રે હાયપોકોલિયસ પક્ષી’, જાણો તેની ખાસિયત

કચ્છ જિલ્લાનાં છારી-ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ પહોંચ્યું દુર્લભ પ્રવાસી પક્ષી ‘ગ્રે હાયપોકોલિયસ પક્ષી’, જાણો તેની ખાસિયત

કચ્છ જિલ્લાનાં છારી-ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વને તાજેતરમાં રામસર સાઇટનો દરજ્જો મળ્યો છે. આ વેટલેન્ડની આસપાસ 283 થી વધુ પ્રજાતિનાં પક્ષીઓ નોંધાયા છે, પરંતુ અહીં જોવા મળતા કેટલાક દુર્લભ અને પ્રવાસી પક્ષીઓ દુનિયાભરનાં પ્રવાસીઓને આકર્ષે છે. આ પક્ષીઓમાં ગ્રે હાયપોકોલિયસ મુખ્ય આકર્ષનું કેન્દ્ર છે. ગુજરાતીમાં તેને ‘મશ્કતી લટોરો’ કહે છે.  ગ્રે હાયપોકોલિયસ (Hypocolius ampelinus) સૌથી વિશિષ્ટ અને […]

વાંચન ચાલુ રાખો
મા ભદ્રકાળીની નગરયાત્રામાં આ વખતે શું હશે ખાસ?

મા ભદ્રકાળીની નગરયાત્રામાં આ વખતે શું હશે ખાસ?

અમદાવાદમાં સતત બીજા વર્ષે પણ મા ભદ્રકાળી નગરયાત્રાએ નીકળશે. 26 ફેબ્રુઆરીએ વહેલી સવારે નગરયાત્રાનો પ્રારંભ થશે. ભદ્રના કિલ્લા સ્થિત મંદિર ખાતેથી નિયત કરાયેલા 6.25 કિમીના રૂટમાં આ નગરયાત્રા ફરશે. આ રૂટમાં લક્ષ્મી માતાજીની છાપ, માણેકનાથજીનું મંદિર, રાયપુર પાસે મદન ગોપાલની હવેલી, સહિત અનેક સ્થળનો સમાવેશ કરાયો છે. ચાલુ વર્ષે નવાઈની બાબત એ છે કે આ […]

વાંચન ચાલુ રાખો
જેલમાં બંધ રાજપાલ યાદવની મદદે આવ્યા બોલીવુડના આ સ્ટાર્સ, સોનુ સૂદથી લઈ ગુરમીત ચૌધરી કરશે મદદ

જેલમાં બંધ રાજપાલ યાદવની મદદે આવ્યા બોલીવુડના આ સ્ટાર્સ, સોનુ સૂદથી લઈ ગુરમીત ચૌધરી કરશે મદદ

બોલીવુડમાં કોમિક ભૂમિકાઓ માટે પ્રખ્યાત રાજપાલ યાદવ લાંબા સમયથી એક વિવાદને કારણે ચર્ચામાં છે. ચેક બાઉન્સનો કેસ ખૂબ જ આગળ વધી ગયો છે. આ કેસમાં અભિનેતાને 2018 માં છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. જોકે તે ફરી એકવાર કાનૂની મુશ્કેલીમાં ફસાઈ ગયો છે. અભિનેતાએ દિલ્હીની તિહાર જેલમાં સમર્પણ કરી દીધું છે. હવે ફિલ્મ ઉદ્યોગના […]

વાંચન ચાલુ રાખો
રણવીર સિંહને વોટ્સએપ પર ધમકી મળી, કરોડો રૂપિયાની ખંડણી માગવામાં આવી, એક્ટરે મુંબઈ પોલીસને તુરંત જાણ કરી

રણવીર સિંહને વોટ્સએપ પર ધમકી મળી, કરોડો રૂપિયાની ખંડણી માગવામાં આવી, એક્ટરે મુંબઈ પોલીસને તુરંત જાણ કરી

Final Up to date:Feb 10, 2026 7:37 PM IST એક્ટર રણવીર સિંહને વોટ્સએપ પર ધમકી વાળી વોઈસ નોટ મોકલવામાં આવી છે. જેમાં તેની પાસેથી કરોડો રૂપિયાની ખંડણી માગવામાં આવી છે. સમગ્ર મામલે એક્ટર દ્વારા મુંબઈ પોલીસને જાણ કરવામાં આવી છે. એક્ટર રણવીર સિંહને મળી ધમકી નવી દિલ્હી: બોલિવૂડ સેલિબ્રિટીઓમાં હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો […]

વાંચન ચાલુ રાખો
બાળકોનું આધારકાર્ડ ક્યારે અપડેટ કરાવવું જોઈએ? જાણો A TO Z માહિતી

બાળકોનું આધારકાર્ડ ક્યારે અપડેટ કરાવવું જોઈએ? જાણો A TO Z માહિતી

Final Up to date:Feb 10, 2026 7:26 PM IST બાળકોનું આધારકાર્ડ અપડેટ કરાવવું ખૂબ જરૂરી છે. આમ, તમે બાળકોનું આધાર અપડેટ કરાવતા નથી તો અનેક તકલીફ પડી શકે છે. તો જાણો આ માટે શું કરશો? Picture Supply: UIDAI Children Aadhaar Card: UIDAI એ દેશભરનાં 83,000 સ્કૂલોનાં એક કરોડથી વધારે બાળકોનું બાયોમેટ્રિક અપડેટ પૂરું કરી લીધું […]

વાંચન ચાલુ રાખો
પૂર્વ સેના પ્રમુખ મનોજ નરવણેએ પોતાના પુસ્તકને લઈને તોડ્યું મૌન, આત્મકથા ‘ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની’નું સ્ટેટસ જણાવ્યું

પૂર્વ સેના પ્રમુખ મનોજ નરવણેએ પોતાના પુસ્તકને લઈને તોડ્યું મૌન, આત્મકથા ‘ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની’નું સ્ટેટસ જણાવ્યું

Final Up to date:Feb 10, 2026 7:21 PM IST ભારતીય થલ સેનાના પૂર્વ પ્રમુખ જનરલ મનોજ મકુંદ નરવણેની આત્મકથા ‘ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની’ને લઈને દેશમાં હડકંપ મચી ગયો છે. આ દરમિયાન મનોજ નરવણેની આત્મકથા ‘4 Stars of Future’ અંગે નવા નિવેદન, Penguin India દ્વારા જણાવેલ સ્ટેટસ પર સ્પષ્ટતા કરી છે. જનરલ નરવણેએ તોડ્યું મૌન નવી […]

વાંચન ચાલુ રાખો
નાસ્તામાં બનાવો હેલ્ધી અને પોષક તત્વોથી ભરપૂર રાગી થોપા, ઘી સાથે આવશે ટેસ્ટી સ્વાદ

નાસ્તામાં બનાવો હેલ્ધી અને પોષક તત્વોથી ભરપૂર રાગી થોપા, ઘી સાથે આવશે ટેસ્ટી સ્વાદ

ragi thopa recipes:  સવારે નાસ્તો કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. સવારે હેલ્ધી નાસ્તો કરવાથી આખો દિવસ શરીરમાં ઉર્જા રહે છે. જો તમે પણ સવારના નાસ્તામાં કંઈક હેલ્ધી અને સ્વાદિષ્ટ ટ્રાય કરવા માંગો છો, જે સ્વાદની સાથે પોષણથી પણ ભરપૂર છે તો તમે રાગી થોપા ટ્રાય કરી શકો છો. રાગી થોપા નાસ્તામાં એક પારંપરિક અને હેલ્ધી […]

વાંચન ચાલુ રાખો
Unknown Information: શોપિંગ બેગ બ્રાઉન કેમ હોય છે? કારણ જાણીને તમને નવાઈ લાગશે

Unknown Information: શોપિંગ બેગ બ્રાઉન કેમ હોય છે? કારણ જાણીને તમને નવાઈ લાગશે

Final Up to date:Feb 10, 2026 7:11 PM IST Unknown Information: જ્યારે પણ તમે શોપિંગ મોલમાં ખરીદી કરો છો, ત્યારે તમને સામાન બ્રાઉન રંગની બેગમાં પેક કરીને આપવામાં આવે છે. ચાલો જાણીએ શા માટે. શોપિંગ બેગ મોટાભાગે બ્રાઉન રંગની કેમ હોય છે? Unknown Information: આપણા બધાના ઘરમાં ઘણી વસ્તુઓ હોય છે જેનો ભાગ્યે જ ઉપયોગ […]

વાંચન ચાલુ રાખો
12 ફેબ્રુઆરીએ ફરીથી બેંકોની હડતાળ, ગુજરાતમાં 15 હજાર કરોડના વ્યવહારો ખોરવાય તેવી શક્યતા

12 ફેબ્રુઆરીએ ફરીથી બેંકોની હડતાળ, ગુજરાતમાં 15 હજાર કરોડના વ્યવહારો ખોરવાય તેવી શક્યતા

Final Up to date:Feb 10, 2026 6:42 PM IST આગામી 12 ફેબ્રુઆરીના રોજ બેન્ક કર્મચારીઓ અને ટ્રેડ યુનિયનો હડતાળ કરવાના છે. જેને લઈને ગુજરાતમાં 15 હજાર કરોડના વ્યવહારો ખોરવાય તેવી શક્યતા છે. 12 ફેબ્રુઆરીએ ફરીથી બેંકોની હડતાળ અમદાવાદ: ગુજરાત સહિત દેશભરમાં ફરી બેન્ક કર્મચારીઓ સહિત ટ્રેડ યુનિયનો આગામી 12 ફેબ્રુઆરીએ હડતાળ પર જઈ રહ્યા છે. […]

વાંચન ચાલુ રાખો