આણંદના નાવલીમાં ભૂપેન્દ્ર પટેલના હસ્તે, NCC લીડરશીપ એકેડમીનું કરાશે લોકાર્પણ, બીજા ફેઝના નિર્માણ બાદ 600 કેડેટ્સ લઈ શકશે તાલીમ – Gujarati Information | NCC Management Academy to be inaugurated by Bhupendra Patel in Navali Anand 600 cadets will be capable of take coaching after development of second section – NCC Management Academy to be inaugurated by Bhupendra Patel in Navali Anand 600 cadets will be capable of take coaching after development of second section

આણંદના નાવલીમાં ભૂપેન્દ્ર પટેલના હસ્તે, NCC લીડરશીપ એકેડમીનું કરાશે લોકાર્પણ, બીજા ફેઝના નિર્માણ બાદ 600 કેડેટ્સ લઈ શકશે તાલીમ – Gujarati Information | NCC Management Academy to be inaugurated by Bhupendra Patel in Navali Anand 600 cadets will be capable of take coaching after development of second section – NCC Management Academy to be inaugurated by Bhupendra Patel in Navali Anand 600 cadets will be capable of take coaching after development of second section

આણંદના નાવલીમાં NCC લીડરશીપ એકેડમીનું નિર્માણ થયું છે, જેમાં પ્રથમ ફેઝ અંતર્ગત રૂપિયા 5 કરોડના ખર્ચે 200 કેડેટ્સ માટે આધુનિક નિવાસ તેમજ તાલીમની સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. બીજા ફેઝ અંતર્ગત રૂપિયા 25 કરોડના ખર્ચે સુવિધાઓ વિકસિત કરવામાં આવશે. બીજા ફેઝની કામગીરી પૂર્ણ થયા બાદ આ એકેડમીમાં 600 NCC કેડેટ્સ સામેલ થઇ શકશે. અહીં રૉક […]

વાંચન ચાલુ રાખો
સાપ શા માટે ઉતારે છે પોતાની ચામડી, એક વર્ષમાં સાપ કેટલી કાંચળી ઉતારે છે? – Gujarati Information | Why do snakes shed their pores and skin What number of skins does a snake shed in a 12 months – Why do snakes shed their pores and skin What number of skins does a snake shed in a 12 months

સાપ શા માટે ઉતારે છે પોતાની ચામડી, એક વર્ષમાં સાપ કેટલી કાંચળી ઉતારે છે? – Gujarati Information | Why do snakes shed their pores and skin What number of skins does a snake shed in a 12 months – Why do snakes shed their pores and skin What number of skins does a snake shed in a 12 months

જેમ જેમ સાપ વધે છે, તેમ તેમ તેની ઉપરની ચામડી તેની સાથે વધતી નથી, તેથી તેને વધતી ચામડી ઉતારવી પડે છે. ચામડીનું ખરી પડવું, એ સાપના જીવનનો એક સતત ભાગ અથવા ચક્ર છે. તે સામાન્ય રીતે વર્ષમાં ઘણી વખત આવું કરે છે અને જ્યારે પણ તે કરે છે, ત્યારે તે ઘણી પીડા અને વેદનામાંથી પસાર […]

વાંચન ચાલુ રાખો
Rishabh Pant Harm  : શું ઇજાગ્રસ્ત પંતની જગ્યાએ બીજો કોઈ ખેલાડી બેટિંગ કરશે? ICCનો નિયમ શું છે? જાણો

Rishabh Pant Harm : શું ઇજાગ્રસ્ત પંતની જગ્યાએ બીજો કોઈ ખેલાડી બેટિંગ કરશે? ICCનો નિયમ શું છે? જાણો

માન્ચેસ્ટર ટેસ્ટના પહેલા જ દિવસે ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. જ્યારે સ્ટાર વિકેટકીપર બેટ્સમેન પંત ઈજાગ્રસ્ત થઈને બહાર ચાલ્યો ગયો છે. પંતને ક્રિસ વોક્સનો એક યોર્કર બોલ પગમાં વાગ્યો હતો. ત્યારબાદ તે ઈજાગ્રસ્ત થયો અને રિટાયર્ડ હર્ટ થઈ મેડિકલ સેન્ટર લઈ જવામાં આવ્યો હતો. આ ઘટનાએ માત્ર ભારતીય ટીમની ચિંતા વધારી નથી પરંતુ […]

વાંચન ચાલુ રાખો