IPL 2025 : SRH vs GT વચ્ચેની મેચમાં ગુજ્જુ ગેંગે કાવ્યા મારનનું તોડ્યું દિલ, શુભમન ગિલે કર્યો કમાલ

IPL 2025 : SRH vs GT વચ્ચેની મેચમાં ગુજ્જુ ગેંગે કાવ્યા મારનનું તોડ્યું દિલ, શુભમન ગિલે કર્યો કમાલ

SRH ના ઓપનરોએ ફરી એકવાર તેમના ચાહકોને નિરાશ કર્યા. ટ્રેવિસ હેડ વહેલા આઉટ થયા પછી, ઇશાન કિશન અને અભિષેક શર્માએ ઇનિંગ્સને અમુક હદ સુધી સંભાળવાનો પ્રયાસ કર્યો પરંતુ તે થઈ શક્યું નહીં. SRH એ ખૂબ જ ઝડપથી પોતાની વિકેટ ગુમાવી દીધી. જોકે, હેનરિચ ક્લાસેને થોડા સરસ શોટ રમ્યા પરંતુ આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા. જે […]

વાંચન ચાલુ રાખો
MS Dhoni : ‘હું આ નિર્ણય નથી લઈ રહ્યો’… MS ધોનીએ IPLમાંથી નિવૃત્તિ પર તોડ્યું મૌન – Gujarati Information | MS Dhoni Retirement: Will He Play IPL 2025? – MS Dhoni Retirement: Will He Play IPL 2025?

MS Dhoni : ‘હું આ નિર્ણય નથી લઈ રહ્યો’… MS ધોનીએ IPLમાંથી નિવૃત્તિ પર તોડ્યું મૌન – Gujarati Information | MS Dhoni Retirement: Will He Play IPL 2025? – MS Dhoni Retirement: Will He Play IPL 2025?

જોકે, ધોનીનું આ નિવેદન ચેન્નાઈ-દિલ્હી મેચ પછી નથી, પરંતુ IPL 2025 સીઝન શરૂ થાય તે પહેલાં આવ્યું છે. આ ઇન્ટરવ્યુ ધોનીના નામે એક નવી મોબાઇલ એપના લોન્ચ માટે લેવામાં આવ્યો હતો, જેના કેટલાક ભાગો સોશિયલ મીડિયા પર દેખાઈ રહ્યા છે. આમ છતાં, નિવૃત્તિની અફવાઓ વચ્ચે, ધોનીના નિવેદનથી ચાહકોને થોડી રાહત મળી હોત કે તેમનો ‘કેપ્ટન […]

વાંચન ચાલુ રાખો
કાનુની સવાલ : બહેન ક્યારે પોતાના ભાઈની મિલકતમાં હિસ્સો ન માંગી શકે? જાણો કાયદો શું કહે છે? – Gujarati Information | Authorized Recommendation Can a Sister Declare a Share in Brother Property Indian Regulation Defined – Authorized Recommendation Can a Sister Declare a Share in Brother Property Indian Regulation Defined

કાનુની સવાલ : બહેન ક્યારે પોતાના ભાઈની મિલકતમાં હિસ્સો ન માંગી શકે? જાણો કાયદો શું કહે છે? – Gujarati Information | Authorized Recommendation Can a Sister Declare a Share in Brother Property Indian Regulation Defined – Authorized Recommendation Can a Sister Declare a Share in Brother Property Indian Regulation Defined

જો બહેન મુસ્લિમ અથવા ખ્રિસ્તી કાયદા હેઠળ આવે છે – જુદા-જુદા ધર્મો માટે જુદા જુદા ઉત્તરાધિકાર કાયદા છે, જેમ કે: મુસ્લિમ પર્સનલ લો (શરિયત) એપ્લિકેશન એક્ટ, 1937 અને ભારતીય ઉત્તરાધિકાર અધિનિયમ, 1925 હેઠળ આમાં બહેનોનો હિસ્સો અલગ રીતે નક્કી કરવામાં આવે છે અથવા કેટલાક કિસ્સાઓમાં તે બિલકુલ નક્કી કરવામાં આવતો નથી. Source link

વાંચન ચાલુ રાખો
અનંત સાથે નીતા અંબાણી, રાધિકાએ બોલાવ્યો દ્વારકાધીશનો જયઘોષ

અનંત સાથે નીતા અંબાણી, રાધિકાએ બોલાવ્યો દ્વારકાધીશનો જયઘોષ

દ્વારકા: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર અનંત અંબાણીની જામનગરથી દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા આજે પૂર્ણ થઈ છે. આજે રામનવમીના દિવસે અનંત અંબાણીએ માતા નીતા અંબાણી અને પત્ની રાધિકા અંબાણીની સાથે દ્વારકાધીશના દર્શન કર્યા છે. તેમણે આજે દ્વારકાના દ્વારકાધીશની મંગળા આરતીના દર્શન કર્યા છે. પદયાત્રાના છેલ્લા પડાવમાં માતા નીતા અંબાણી અને પત્ની રાધિકા અનંત અંબાણી સાથે જોડાયા […]

વાંચન ચાલુ રાખો
અનંતની પદયાત્રા બાદ નીતા અંબાણી અને રાધિકાએ વર્ષાવ્યો પ્રેમ, જુઓ શું કહ્યુ?

અનંતની પદયાત્રા બાદ નીતા અંબાણી અને રાધિકાએ વર્ષાવ્યો પ્રેમ, જુઓ શું કહ્યુ?

જામનગર: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર અનંત અંબાણીની જામનગરથી દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા આજે પૂર્ણ થઈ છે. આજે રામનવમીના દિવસે અનંત અંબાણીએ જામનગરથી દ્વારકાની પદયાત્રા પૂર્ણ કરીને દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું છે. અનંત અંબાણી સાથે આજે તેમના માતા નીતા અંબાણી અને પત્ની રાધિકા અંબાણી પણ હાજર રહ્યા હતા. તેમણે આજે દ્વારકાના દ્વારકાધીશની મંગળા આરતીના દર્શન કર્યા […]

વાંચન ચાલુ રાખો
લોકોએ અનંત અંબાણીનું દ્વારકામાં કર્યું પ્રેમથી સ્વાગત

લોકોએ અનંત અંબાણીનું દ્વારકામાં કર્યું પ્રેમથી સ્વાગત

દ્વારકા: દ્વારકાધીશ પર અનંત શ્રદ્ધા ધરાવતા અનંત અંબાણીએ 10 દિવસની પદયાત્રા પૂર્ણ કરીને ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા. પદયાત્રાના છેલ્લા દિવસે અનંત અંબાણીની સાથે પત્ની રાધિકા અને માતા નીતાબેન અંબાણી પણ જોડાયા. અનંત અંબાણી સતત 10 દિવસની પદયાત્રા કરીને દ્વારકાધિશના મંદિરે પહોંચ્યા. અનંત અંબાણીએ 28 માર્ચના રોજ જામનગર સ્થિત રિલાયન્સ ટાઉનશીપ-વનતારાથી પદયાત્રા શરૂ કરી હતી. જેઓ […]

વાંચન ચાલુ રાખો
જન્મદિને જ અનંત અંબાણીની પદયાત્રા પૂર્ણ, દ્વારકાધીશના કર્યા દર્શન

જન્મદિને જ અનંત અંબાણીની પદયાત્રા પૂર્ણ, દ્વારકાધીશના કર્યા દર્શન

દ્વારકા: રિલાયન્સ ગૃપના અનંત અંબાણી સતત દસ દિવસની પદયાત્રા કરીને દ્વારકાધિશના મંદિરે પહોંચ્યા છે. જામનગર સ્થિત રિલાયન્સ ટાઉનશીપથી પદયાત્રા શરૂ કરી હતી. તિથી પ્રમાણે આજે રામનવમીએ અનંત અંબાણીનો જન્મ દિવસ પણ છે અને પોતાના જન્મ દિવસે અનંત અંબાણી દ્વારિકાધિશના દર્શન કર્યા. તેમની સાથે પત્ની રાધિકા અને માતા નીતા અંબાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. Source link

વાંચન ચાલુ રાખો
અનંત અંબાણીએ 10 દિવસની પદયાત્રા કરી દ્વારકાધીશના કર્યા દર્શન, નીતા અંબાણી અને રાધિકા પણ રહ્યા હાજર

અનંત અંબાણીએ 10 દિવસની પદયાત્રા કરી દ્વારકાધીશના કર્યા દર્શન, નીતા અંબાણી અને રાધિકા પણ રહ્યા હાજર

Final Up to date:April 06, 2025 7:11 AM IST આજે રામનવમીના પાવન પર્વે અનંત અંબાણીએ પદયાત્રા પૂર્ણ કરી છે. દ્વારકામાં અનંત અંબાણીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. અનંત અંબાણીની પદયાત્રા આજે પૂર્ણ કરી છે. જામનગર: આજે રામનવમીના દિવસે અનંત અંબાણીએ જામનગરથી દ્વારકા સુધી 170 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી છે. દસ દિવસની પદયાત્રા કરીને અનંત અંબાણીએ […]

વાંચન ચાલુ રાખો