ખંભાળિયામાં તસ્કરો જાણે કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. મળતી જાણકારી પ્રમાણે સરકારી ક્વાર્ટરના 5 મકાનોમાં તસ્કરો ત્રાટક્યા હોવાની ઘટના બની છે. ખંભાળિયામાં સેવા સદન સામેના સરકારી ક્વાર્ટરમાં આવેલા ચારથી પાંચ મકાનોમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.
Source link
