ભવનાથના મેળાની તૈયારીઓ શરૂ, સાધુ સંતો દ્વારા સુવિધાના અભાવનો આક્ષેપ

ભવનાથના મેળાની તૈયારીઓ શરૂ, સાધુ સંતો દ્વારા સુવિધાના અભાવનો આક્ષેપ

બિઝનેસ BUSINESS
Spread the love



જૂનાગઢમાં ભવનાથની તળેટીમાં ભવ્ય મેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. મેળો શરૂ થાય તે પહેલા જ દેશના ખૂણેખૂણેથી સાધુઓનું આગમન થઈ રહ્યું છે. 11 ફેબ્રુઆરીથી આ મેળો શરૂ થશે. જેમા તંત્ર દ્વારા આ વખતે સાધુ સંતો માટે અલગથી ખાસ વ્યવસ્થા કરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *