દ્વારકામાં 125 વર્ષ જૂનું હનુમાનજીનું મંદિર મળ્યું: પોલીસે હનુમાન જયંતીના પાવન અવસરે ફરી મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો

દ્વારકામાં 125 વર્ષ જૂનું હનુમાનજીનું મંદિર મળ્યું: પોલીસે હનુમાન જયંતીના પાવન અવસરે ફરી મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો

ધર્મ RELIGION
Spread the love



દ્વારકામાં ડિમોલિશન સમયે બાવળના જંગલોમાંથી 100 થી 125 વર્ષ જૂનું હનુમાનજીનું મંદિર મળી આવ્યું હતું. જેમાં પોલીસ દ્વારા હનુમાન જયંતીના પાવન અવસરે આ મંદિરનો ફરી જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. જેથી અહીંયાના ભક્તોમાં હાલ આનંદનો માહોલ છવાઈ ગયો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *