શુભેન્દુ અધિકારી અને BJP તરફથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો કે, બંગાળની સદીઓ જૂની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓનું સન્માન થવું જોઈએ. આ રાજકીય અને ધાર્મિક ગરમાગરમી વચ્ચે દેશના એવા મંદિરોના નામ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે, જ્યાં ભગવાનને પ્રસાદ તરીકે નોનવેજ ચઢાવવામાં આવે છે.
