અંતિમ સંસ્કાર પહેલા કેમ સ્પર્શવામાં આવે છે મૃતક વ્યક્તિના પગ? જાણો શું છે તેની પાછળનું કારણ

અંતિમ સંસ્કાર પહેલા કેમ સ્પર્શવામાં આવે છે મૃતક વ્યક્તિના પગ? જાણો શું છે તેની પાછળનું કારણ

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

Hindu Final Rites Ritual: ભારતીય પરંપરાઓમાં દરેક રિવાજ પાછળ કોઈને કોઈ ભાવ અને અનુભવ જોડાયેલો હોય છે. જન્મથી લઈને મૃત્યુ સુધી માણસ ઘણાં સંસ્કારોમાંથી પસાર થાય છે અને દરેક સંસ્કાર માણસ અને પરિવારને ભાવનાત્મક ટેકો આપે છે. જ્યારે કોઈ પોતાનું આ દુનિયા છોડીને જાય છે, ત્યારે ઘરનો માહોલ દુઃખથી ભરાઈ જાય છે. એવામાં લોકો અંતિમ સંસ્કારથી પહેલા મૃત વ્યક્તિના પગ સ્પર્શે છે. ઘણાં લોકોના સવાલ હશે કે, જ્યારે માણસ જીવતો નથી તો તેના પગ સ્પર્શવાનો અર્થ શું? શું આ એક પરંપરા છે કે, તેની પાછળ કોઈ માન્યતા જોડાયેલી છે. આ જે તે વ્યક્તિ પ્રત્યે પોતાનું સન્માન, પ્રેમ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાની રીત છે. સાથે જ આ ક્ષણ પરિવારને માનસિક રીતે વિદાય સ્વીકારવામાં મદદ પણ કરે છે. આ વિષયમાં વધુ જાણકારી આપી રહ્યાં છે. ભોપાલ નિવાસી જ્યોતિષ તેમજ વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *