ઘંટ કે શંખનો અવાજ: વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે, સવારે મંદિરના ઘંટનો કે શંખનો અવાજ સાંભળવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સાથે, જો તમારા ઘરમાં અચાનક કોઈ આકર્ષક સુગંધ આવવા લાગે, તો પણ તેને શુભ સંકેત તરીકે જોવામાં આવે છે. આનો અર્થ એ છે કે, તમે જે કાર્ય માટે પ્રયત્ન કરી રહ્યા છો તે પૂર્ણ થઈ શકે છે.
