WHO નો ખુલાસો, 75 વર્ષની ઉંમર પહેલા દસમાંથી એક વ્યક્તિને કેન્સર થવાનું જોખમ, આંકડા જાણી ચોંકી જશો

WHO નો ખુલાસો, 75 વર્ષની ઉંમર પહેલા દસમાંથી એક વ્યક્તિને કેન્સર થવાનું જોખમ, આંકડા જાણી ચોંકી જશો

જીવનશૈલી | ભારતના આરોગ્યસંભાળ ક્ષેત્ર સામે કેન્સર (Most cancers) સૌથી મોટા પડકારોમાંનો એક બની રહ્યો છે. ગ્લોબોકેનના તાજેતરના આંકડા અનુસાર, દસમાંથી એક ભારતીયને 75 વર્ષની ઉંમર પહેલાં કેન્સર થવાની સંભાવના છે. વધુમાં, આ ઉંમર પહેલાં સોમાંથી સાત લોકો કેન્સરથી મૃત્યુ પામે તેવી શક્યતા છે. આ આંકડા ખૂબ જ ચિંતાજનક છે. ફક્ત 2022 માં, ભારતમાં 14.1 […]

વાંચન ચાલુ રાખો
ગરમીમાં રાંધેલો ખોરાક 3 કલાકની અંદર કેમ ખાઇ લેવો જોઈએ, આયુર્વેદ અને સાયન્સ શું કહે છે?

ગરમીમાં રાંધેલો ખોરાક 3 કલાકની અંદર કેમ ખાઇ લેવો જોઈએ, આયુર્વેદ અને સાયન્સ શું કહે છે?

Well being Information Gujarati : ઉનાળામાં બીમાર ન થવું હોય તો તમારે ડાયેટનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે. સામાન્ય રીતે વાસી ખોરાક ખાવાનું ટાળવાની ભલામણ કરવામાં આવે છે. જોકે લોકો ઘણીવાર ફ્રીજમાં ખોરાક રાખે છે અને ફરીથી ગરમ કરીને ખાય છે. શાકભાજી, દાળથી લઈને ભાત અને રોટલીને ગરમીમાં લોકો રેફ્રિજરેટરમાં રાખે છે. ભલે વિજ્ઞાનના મતે કે […]

વાંચન ચાલુ રાખો