દ્વારકામાં નર્મદાની મુખ્ય લાઇનમાં ભંગાણ થતાં જળબંબાકાર

દ્વારકામાં નર્મદાની મુખ્ય લાઇનમાં ભંગાણ થતાં જળબંબાકાર

દેવભૂમિ દ્વારકાના રાવલ નજીક નર્મદાની મુખ્ય પાઈપલાઈનમાં મોટું ભંગાણ સર્જાયું. રાવલ ગામ નજીક આવેલા રોજિઆઈ માતાજીના મંદિર પાસે લાઈન તૂટતા હજારો લિટર પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આકાશ તરફ ઉડતા પાણીના ફુવારા તંત્રની લાપરવાહીની ચાડી ખાઈ રહ્યા છે. પાઈપલાઈન તૂટવાના કારણે પાણીનો પ્રવાહ વહેતા જોતજોતામાં આસપાસના ખેતરો અને રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા. Source link

વાંચન ચાલુ રાખો