સૂર્યકુમાર યાદવથી સાઉથ આફ્રિકા સામેની મેચમાં બેટિંગ ઓર્ડરમાં એક મોટી ભૂલના કારણે ભારત હારી ગયું? સ્કોરબોર્ડે ખોલી પોલ

સૂર્યકુમાર યાદવથી સાઉથ આફ્રિકા સામેની મેચમાં બેટિંગ ઓર્ડરમાં એક મોટી ભૂલના કારણે ભારત હારી ગયું? સ્કોરબોર્ડે ખોલી પોલ

અમદાવાદઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સુપર-8ની ત્રીજી મેચ અમદાવાદમાં રમાઈ હતી, જેમાં ભારતને 76 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો, જોકે, આ નિર્ણય શરુઆતમાં ખરાબ સાબિત થયો હતો પરંતુ સાઉથ આફ્રિકાએ 20 રનમાં પોતાની ત્રણ વિકેટ ગુમાવ્યા પછી બ્રેવિસ અને ડેવિડ મિલરે સ્થિતિને સંભાળી […]

વાંચન ચાલુ રાખો
અક્ષર પટેલને કેમ ન રમાડ્યો? ટીમ ઇન્ડિયાની હાર બાદ સૌથી ચર્ચાતા સવાલનો મળી ગયો જવાબ

અક્ષર પટેલને કેમ ન રમાડ્યો? ટીમ ઇન્ડિયાની હાર બાદ સૌથી ચર્ચાતા સવાલનો મળી ગયો જવાબ

Final Up to date:Feb 23, 2026 1:35 PM IST ચર્ચા એ વાતની થઇ રહી છે કે, દક્ષિણ આફ્રિકા સામેની મહત્વપૂર્ણ ICC T20 વર્લ્ડ કપ સુપર 8 મેચ માટે અક્ષર પટેલને પ્લેઇંગ ઇલેવનમાંથી કેમ બહાર રાખવામાં આવ્યો. મેચ પછી સહાયક કોચ રાયન ટેન ડોશેટે વોશિંગ્ટન સુંદરને મેચમાં શામેલ કરવાનું કારણ સમજાવ્યું. અક્ષર પટેલને પ્લેઇંગ ઇલેવનમાંથી કેમ […]

વાંચન ચાલુ રાખો