બિગ બજેટ મુવી રામાયણમાં શું ખરેખર વિક્રાંત મેસીને રિપ્લેસ કરવામાં આવ્યો?

બિગ બજેટ મુવી રામાયણમાં શું ખરેખર વિક્રાંત મેસીને રિપ્લેસ કરવામાં આવ્યો?

 મનોરંજન ન્યૂઝ | દિગ્દર્શક નિતેશ તિવારીની ₹4000 કરોડના બજેટની ફિલ્મ “રામાયણ” (Ramayana) ને લગતી અફવાઓનો અંત લાવતા અભિનેતા વિક્રાંત મેસી (Vikrant Massey) એ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી એક વાતનો ખુલાસો કર્યો છે. વિક્રાંત મેસી જણાવ્યું હતું કે તે ક્યારેય આ પ્રોજેક્ટનો ભાગ નહોતો. “રામાયણ” ના કાસ્ટિંગ અંગેના તાજેતરના મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો […]

વાંચન ચાલુ રાખો