Shakun Apshakun: હાથમાંથી આ વસ્તુઓ વારંવાર પડી જાય છે, તો ચેતી જાજો કંઈક અમંગળ થવાના આપે છે સંકેત!

Shakun Apshakun: હાથમાંથી આ વસ્તુઓ વારંવાર પડી જાય છે, તો ચેતી જાજો કંઈક અમંગળ થવાના આપે છે સંકેત!

Final Up to date:Jan 18, 2026 7:48 AM IST Shakun Shastra મુજબ મીઠું, તેલ, આરતીની થાળી, દૂધ, ભોજન હાથમાંથી વારંવાર પડવું અપશુકન છે, જે નાણાકીય મુશ્કેલી અને માનસિક તણાવના સંકેત આપે છે. Source link

વાંચન ચાલુ રાખો
Shakun Shastra: હાથમાંથી આ વસ્તુઓનું પડી જવું માનવામાં આવે છે અપશુકન, જીવનમાં આવે છે મુસીબતોનો પહાડ !

Shakun Shastra: હાથમાંથી આ વસ્તુઓનું પડી જવું માનવામાં આવે છે અપશુકન, જીવનમાં આવે છે મુસીબતોનો પહાડ !

ઘણીવાર, આપણા હાથમાંથી કંઈક ને કઈક પડી જતુ હોય છે, અને આપણે તેને સામાન્ય ગણીએ છીએ. જો આવું ક્યારેક ક્યારેક થાય છે, તો તે સામાન્ય માનવામાં આવે છે, પરંતુ જો અમુક વસ્તુઓ વારંવાર આપણા હાથમાંથી પડી જાય છે, તો તેને બિલકુલ અવગણવું જોઈએ નહીં. ધાર્મિક માન્યતાઓ અનુસાર, અમુક વસ્તુઓનું વારંવાર પડી જવું એ ખરાબ શુકન […]

વાંચન ચાલુ રાખો
Vastu Ideas: શું તમારા ઘરમાં વાસ્તુ દોષ છે? આ સંકેતો દેખાય, તો ચેતવું જરૂરી – Gujarati Information | Is There a Vastu Defect in Your Home Be taught the Indicators and Vastu Tricks to Watch Out For – Is There a Vastu Defect in Your Home Be taught the Indicators and Vastu Tricks to Watch Out For

Vastu Ideas: શું તમારા ઘરમાં વાસ્તુ દોષ છે? આ સંકેતો દેખાય, તો ચેતવું જરૂરી – Gujarati Information | Is There a Vastu Defect in Your Home Be taught the Indicators and Vastu Tricks to Watch Out For – Is There a Vastu Defect in Your Home Be taught the Indicators and Vastu Tricks to Watch Out For

વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો તમારા ઘરમાં અચાનક કોઈ કારણ વગર ઝગડો વધવા લાગે, દરેકનો મૂડ બગડેલો રહે અથવા નાની-નાની વાતોમાં વાદ-વિવાદ થવા લાગે, તો તે ઘરમાં વાસ્તુ દોષ છે, તેવું કહી શકાય. બીજું કે, જ્યારે ઘરમાં વાસ્તુ દોષ હોય છે, ત્યારે પોઝિટિવ એનર્જી ધીમે-ધીમે ઓછી થવા લાગે છે અને આખા ઘરમાં નેગેટિવ વાતાવરણ બની જાય છે. […]

વાંચન ચાલુ રાખો
ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ ઇચ્છતા હોવ તો, ભૂલથી પણ ના કરો આ કામ – Gujarati Information | Need peace and prosperity at house don’t do this stuff know Vastu Suggestions – need peace and prosperity at house don’t do this stuff know Vastu Suggestions

ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ ઇચ્છતા હોવ તો, ભૂલથી પણ ના કરો આ કામ – Gujarati Information | Need peace and prosperity at house don’t do this stuff know Vastu Suggestions – need peace and prosperity at house don’t do this stuff know Vastu Suggestions

ક્યારેક એવું લાગે છે કે પૈસા તમારા ઘરમાં આવે છે પણ ટકતા નથી. બધું બરાબર ચાલી રહ્યું હોય ત્યારે પણ તમારું મન બેચેન લાગે છે, અથવા ખર્ચ અચાનક વધી જાય છે. આવી પરિસ્થિતિઓમાં, ઘણા લોકો કહે છે, “ઘરની ધન-સમૃદ્ધિ છીનવાઈ ગઈ છે.” વાસ્તવમાં, સમૃદ્ધિ ફક્ત પૈસાનો ઉલ્લેખ કરતી નથી, પરંતુ તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા, સુખ, […]

વાંચન ચાલુ રાખો
Vastu Suggestions : દિવાળી પહેલા આ 4 વસ્તુઓ જરૂરથી લાવો ! ઘર ખુશીઓથી ભરાઈ જશે અને લક્ષ્મી માતાના આશીર્વાદ વરસશે

Vastu Suggestions : દિવાળી પહેલા આ 4 વસ્તુઓ જરૂરથી લાવો ! ઘર ખુશીઓથી ભરાઈ જશે અને લક્ષ્મી માતાના આશીર્વાદ વરસશે

આપણા જીવનમાં વાસ્તુશાસ્ત્રનું મહત્વ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, કોઈપણ કાર્ય પહેલાં તેમાં દર્શાવેલ નિયમોનું યોગ્ય રીતે પાલન કરવાથી આપણા જીવન પર ખૂબ જ સકારાત્મક અસર પડે છે. વાસ્તુ નિષ્ણાતોના મતે, તમારે દિવાળી પહેલા લક્ષ્મી માતા અને ભગવાન ગણેશની મૂર્તિ ખરીદવી જોઈએ. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે, લક્ષ્મી […]

વાંચન ચાલુ રાખો
Vastu Suggestions : કંગાળ થઈ જશો ! સાંજે આ 5 વસ્તુઓનું દાન ક્યારેય ન કરો, જીવનની દશા અને દિશા બંને બદલાઈ જશે – Gujarati Information | Vastu Suggestions 5 Issues You Ought to By no means Donate within the Night for Good Life and Fortune – Vastu Suggestions 5 Issues You Ought to By no means Donate within the Night for Good Life and Fortune

Vastu Suggestions : કંગાળ થઈ જશો ! સાંજે આ 5 વસ્તુઓનું દાન ક્યારેય ન કરો, જીવનની દશા અને દિશા બંને બદલાઈ જશે – Gujarati Information | Vastu Suggestions 5 Issues You Ought to By no means Donate within the Night for Good Life and Fortune – Vastu Suggestions 5 Issues You Ought to By no means Donate within the Night for Good Life and Fortune

વાસ્તુ નિષ્ણાતોના મતે, તમારે સાંજે અથવા સૂર્યોદય પછી કોઈને પણ દહીં, મીઠું કે ખાંડ જેવી સફેદ વસ્તુઓ દાનમાં કે ઉધારમાં ન આપવી જોઈએ. આ વસ્તુ દાન કરવાથી તમારી કુંડળીમાં શુક્ર નબળો પડે છે, જેના કારણે તમારા ઘર અને જીવનમાં સુખ-સમૃદ્ધિનો અભાવ રહે છે. વધુમાં, મીઠાનું દાન કરવાથી જીવનમાં બીજી સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે. […]

વાંચન ચાલુ રાખો
Vastu Ideas: આટલું કામ અવશ્ય કરો! દિવાળીમાં સુખ-સમૃદ્ધિ અને લક્ષ્મી માતાના આશીર્વાદ બન્યા રહેશે

Vastu Ideas: આટલું કામ અવશ્ય કરો! દિવાળીમાં સુખ-સમૃદ્ધિ અને લક્ષ્મી માતાના આશીર્વાદ બન્યા રહેશે

દિવાળી સમગ્ર ભારતમાં ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર ખુશી અને સમૃદ્ધિનું પ્રતીક છે. હિન્દુ કેલેન્ડર મુજબ, કાર્તિક મહિનાના અમાસના દિવસે દિવાળી ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, દિવાળી દરમિયાન ઘરમાં કેટલીક વસ્તુઓ રાખવાથી નકારાત્મક ઉર્જા વધે છે અને ગરીબી આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, તૂટેલા કાચ કે વાસણો ઘરમાં નકારાત્મક ઉર્જા […]

વાંચન ચાલુ રાખો
દરવાજા બાજુ પગ રાખીને કેમ ના સૂવું જોઈએ? જાણો વાસ્તુ નિયમ – Gujarati Information | Vastu Ideas Why must you stay awake along with your toes in direction of the door – Vastu Ideas Why must you stay awake along with your toes in direction of the door

દરવાજા બાજુ પગ રાખીને કેમ ના સૂવું જોઈએ? જાણો વાસ્તુ નિયમ – Gujarati Information | Vastu Ideas Why must you stay awake along with your toes in direction of the door – Vastu Ideas Why must you stay awake along with your toes in direction of the door

જો કોઈ વ્યક્તિ સૂતી વખતે દરવાજા તરફ પગ રાખે છે, તો એવું માનવામાં આવે છે કે નકારાત્મક ઉર્જા તે વ્યક્તિ પર સીધી અસર કરી શકે છે. આ કારણોસર, તે અશુભ માનવામાં આવે છે. Source link

વાંચન ચાલુ રાખો
ઘોડાની નાળની વીંટી પહેરવી જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું સત્ય – Gujarati Information | Can a horseshoe ring actually change your future Premanand Maharaj informed the reality – Can a horseshoe ring actually change your future Premanand Maharaj informed the reality

ઘોડાની નાળની વીંટી પહેરવી જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું સત્ય – Gujarati Information | Can a horseshoe ring actually change your future Premanand Maharaj informed the reality – Can a horseshoe ring actually change your future Premanand Maharaj informed the reality

પ્રેમાનંદ મહારાજે ભાર મૂક્યો કે ભગવાનનું નામ ભજન કર્યા વિના જીવનના અવરોધો દૂર થશે નહીં. તેમણે કહ્યું, ‘દરેક વ્યક્તિ હરિનો ભક્ત છે. જો તમે શ્રી કૃષ્ણના સાચા સેવક છો, તો તમારે કોઈને તેલ ચઢાવવાની જરૂર નથી, પરંતુ હરિના ચરણોમાં પોતાને અર્પણ કરો. આનો અર્થ એ છે કે બાહ્ય ઉપાયો પર આધાર રાખવાને બદલે, આપણે આપણી […]

વાંચન ચાલુ રાખો
Vastu Ideas: ભાગ્યના દરવાજા ખુલશે! ઘરની આસપાસ આ વસ્તુઓ જોઈ લીધી તો સમજો કે તમારી ‘જીવનનૈયા પાર’ – Gujarati Information | Vastu Ideas That Can Open the Doorways of Fortune Prosperity and Success in Your House – Vastu Ideas That Can Open the Doorways of Fortune Prosperity and Success in Your House

Vastu Ideas: ભાગ્યના દરવાજા ખુલશે! ઘરની આસપાસ આ વસ્તુઓ જોઈ લીધી તો સમજો કે તમારી ‘જીવનનૈયા પાર’ – Gujarati Information | Vastu Ideas That Can Open the Doorways of Fortune Prosperity and Success in Your House – Vastu Ideas That Can Open the Doorways of Fortune Prosperity and Success in Your House

ઘંટ કે શંખનો અવાજ: વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે, સવારે મંદિરના ઘંટનો કે શંખનો અવાજ સાંભળવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સાથે, જો તમારા ઘરમાં અચાનક કોઈ આકર્ષક સુગંધ આવવા લાગે, તો પણ તેને શુભ સંકેત તરીકે જોવામાં આવે છે. આનો અર્થ એ છે કે, તમે જે કાર્ય માટે પ્રયત્ન કરી રહ્યા […]

વાંચન ચાલુ રાખો
Cash on Street: રસ્તા પરથી મળેલા પૈસા જોડે રાખવા જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે શું કહ્યું જાણો – Gujarati Information | Do you have to maintain the cash discovered on the highway with you Premanand Maharaj instructed – Do you have to maintain the cash discovered on the highway with you Premanand Maharaj instructed

Cash on Street: રસ્તા પરથી મળેલા પૈસા જોડે રાખવા જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે શું કહ્યું જાણો – Gujarati Information | Do you have to maintain the cash discovered on the highway with you Premanand Maharaj instructed – Do you have to maintain the cash discovered on the highway with you Premanand Maharaj instructed

ઘણી વાર રસ્તા પરથી પૈસા મળે છે. આ સ્થિતિમાં કેટલાક લોકો પૈસા ઉઠાવીને વાપરી કાઢે છે, તો કેટલાક મંદિર વગેરેમાં દાન કરે છે. હાલમાં જ વૃંદાવનના પ્રસિદ્ધ સંત પ્રેમાનંદ જી મહારાજે જો રસ્તા પર પૈસા મળ્યા તો શું કરવું જોઈએ તે અંગે જણાવ્યું છે. 1 / 6 એક ભક્તે પૂછ્યું કે શું રસ્તા પર મળેલા […]

વાંચન ચાલુ રાખો
Vastu Suggestions : ઘરમાં ખુલ્લી ન રાખશો આ વસ્તુઓ, ગરીબી અને દુઃખ બંને જોડે આવશે અને હેરાન થઈ જશો

Vastu Suggestions : ઘરમાં ખુલ્લી ન રાખશો આ વસ્તુઓ, ગરીબી અને દુઃખ બંને જોડે આવશે અને હેરાન થઈ જશો

આપણા જીવનમાં વાસ્તુશાસ્ત્રનું ખાસ મહત્ત્વ છે. વાસ્તુશાસ્ત્રમાં દર્શાવેલ નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો પરિણામો ખૂબ જ શુભ મળે છે. બીજી બાજુ, જો વાસ્તુના નિયમોને અવગણવામાં આવે તો તેના પરિણામો નકારાત્મક મળે છે. જણાવી દઈએ કે, આપણા વાસ્તુશાસ્ત્રમાં કેટલીક એવી બાબતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે આપણે ભૂલથી પણ આપણા ઘરમાં ખુલ્લી […]

વાંચન ચાલુ રાખો