ગુજરાતમાં ધરપકડ કરાયેલ ‘દરજી’ જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ કરવા માંગતો હતો, ઉત્તર પ્રદેશના ફૈઝાનના હતા ખતરનાક ઇરાદા

ગુજરાતમાં ધરપકડ કરાયેલ ‘દરજી’ જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ કરવા માંગતો હતો, ઉત્તર પ્રદેશના ફૈઝાનના હતા ખતરનાક ઇરાદા

ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ નવસારી પોલીસ સાથે મળીને એક મોટા આતંકવાદી કાવતરાનો પર્દાફાશ કર્યો. સોમવારે પોલીસે 22 વર્ષીય એક વ્યક્તિની ધરપકડ કરી, જે આતંકવાદી સંગઠનોથી પ્રેરિત થઈને જેહાદના માર્ગે નીકળ્યો હતો. તેણે માત્ર અનેક લોકોની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું ના હતું પરંતુ ભારત સામે યુદ્ધ કરીને જમ્મુ અને કાશ્મીરને અલગ કરવાનો પણ ઇરાદો […]

વાંચન ચાલુ રાખો
ગુજરાત ATS એ આતંકવાદી કાવતરામાં સામેલ ફૈઝાન શેખને દબોચ્યો, અલ-કાયદાની વિચારધારાથી કટ્ટરપંથી બન્યો

ગુજરાત ATS એ આતંકવાદી કાવતરામાં સામેલ ફૈઝાન શેખને દબોચ્યો, અલ-કાયદાની વિચારધારાથી કટ્ટરપંથી બન્યો

ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ ઉત્તર પ્રદેશના રહેવાસી ફૈઝાન શેખની આતંકવાદી હુમલાનું કાવતરું ઘડવાના આરોપસર ધરપકડ કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે તેણે ગેરકાયદેસર રીતે શસ્ત્રો અને દારૂગોળો એકઠો કર્યો હતો. ATS અધિકારીના જણાવ્યા અનુસાર, શેખે આ શસ્ત્રો અને દારૂગોળો આતંક અને ભય ફેલાવવા અને ચોક્કસ વ્યક્તિઓની હત્યા કરવા માટે ખરીદ્યો હતો. અલ-કાયદાની […]

વાંચન ચાલુ રાખો
Mahakumbh 2025 : જો તમે નાના બાળકો સાથે મહાકુંભમાં જઈ રહ્યા છો, તો આ 5 વસ્તુઓનું જરુર ધ્યાન રાખજો – Gujarati Information | Kumbh Mela 2025 handle kids throughout the Mahakumbh Mela – Kumbh Mela 2025 handle kids throughout the Mahakumbh Mela

Mahakumbh 2025 : જો તમે નાના બાળકો સાથે મહાકુંભમાં જઈ રહ્યા છો, તો આ 5 વસ્તુઓનું જરુર ધ્યાન રાખજો – Gujarati Information | Kumbh Mela 2025 handle kids throughout the Mahakumbh Mela – Kumbh Mela 2025 handle kids throughout the Mahakumbh Mela

આ સાથે તમારા બાળકોને ફોન નંબર મોઢે કરાવી દો, જો ખોવાઇ જાય તો ફોન કરી તમારા સુધી પહોંચી શકે, તેમજ બાળકોને એક વાત જરુર શીખવાડો કે જો તમે મહાકુંભ મેળામાં ગુમ થઈ જાવ છો તો, કોઈ અજાણી વ્યક્તિ પાસે જવું નહિ. કોઈ પોલીસ અધિકારી પાસે જવું, જે તમારા બાળકોને તમારા સુધી પહોંચાડી દેશે. Source link

વાંચન ચાલુ રાખો
મહાકુંભમાં 52 ફૂટ ઉંચા 3D મહામૃત્યુંજય યંત્રની થશે સ્થાપના, ગ્રહોની કોઈ નકારાત્મક અસર નહીં પડે – Gujarati Information | Prayagraj kumbh mela 2025 large 3d maha mrityunjay yantra set up religious significance – prayagraj kumbh mela 2025 large 3d maha mrityunjay yantra set up religious significance

મહાકુંભમાં 52 ફૂટ ઉંચા 3D મહામૃત્યુંજય યંત્રની થશે સ્થાપના, ગ્રહોની કોઈ નકારાત્મક અસર નહીં પડે – Gujarati Information | Prayagraj kumbh mela 2025 large 3d maha mrityunjay yantra set up religious significance – prayagraj kumbh mela 2025 large 3d maha mrityunjay yantra set up religious significance

મહાકુંભ મેળાનું પહેલું સ્નાન 13 જાન્યુઆરીએ થશે. સરકાર મહાકુંભની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ વર્ષે મહાકુંભ મેળામાં લગભગ 40 કરોડ શ્રદ્ધાળુઓ આવે તેવી અપેક્ષા છે. દર્શનાર્થીઓની સુરક્ષા અને સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે વહીવટીતંત્ર દિવસ-રાત કામ કરી રહ્યું છે. આ મેળામાં સ્નાનની સાથે અનેક આકર્ષણના કેન્દ્રો બનવાના છે, જેમાંથી એક 52 ફૂટ લાંબુ, ઊંચું અને પહોળું મહામૃત્યુંજય […]

વાંચન ચાલુ રાખો