પંચમહાલમાં ચાર વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત, GRD જવાન સહિત બેના મોત, એક જ પરિવારના 8 લોકો ઇજાગ્રસ્ત

પંચમહાલમાં ચાર વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત, GRD જવાન સહિત બેના મોત, એક જ પરિવારના 8 લોકો ઇજાગ્રસ્ત

Final Up to date:Mar 17, 2026 9:44 AM IST ગોધરા-વડોદરા હાઈવે પર આવેલી વેજલપુર-ખરસલીયા ચોકડી પાસે કન્ટેનર, આઈશર, ટ્રેલર અને એક વાન સહિત કુલ ચાર વાહનો વચ્ચે સર્જાયેલા આ ભીષણ અકસ્માતમાં એક GRD જવાન અને વાન ચાલકનું મોત નીપજ્યું છે. Source link

વાંચન ચાલુ રાખો