શિવરાજપુરમાં આ તારીખે યોજાશે મલકુસ્તી, બળવાનોના બળના થશે પારખાં

શિવરાજપુરમાં આ તારીખે યોજાશે મલકુસ્તી, બળવાનોના બળના થશે પારખાં

Final Up to date:August 28, 2025 3:43 PM IST શિવરાજપુરમાં 07/09/2025 એ પરંપરાગત મલકુસ્તી સ્પર્ધા યોજાશે, જેમાં વિજેતાઓને 5 હજારથી 21,151 રૂપિયા ઇનામ મળશે. હજરત જાકુપીરની દરગાહે 500 વર્ષથી મેળો યોજાય છે. સૌરાષ્ટ્રભરમાંથી કુસ્તીબાજ ઉમટી પડશે. શિવરાજપુરમાં મલકુસ્તી યોજાશે દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર ગામે રાજાશાહી વખતથી પરંપરાગત મલકુસ્તી યોજાઈ છે. આ કુસ્તી સ્પર્ધામાં બળવીરોના […]

વાંચન ચાલુ રાખો