હોળી પ્રગટાવવાની અનોખી પરંપરા; શક્તિપીઠ પાવાગઢ ખાતે હોળીકા દહન પછી જ આજુબાજુના ગામડાઓમાં હોળી પ્રગટાવવાની પરંપરા

હોળી પ્રગટાવવાની અનોખી પરંપરા; શક્તિપીઠ પાવાગઢ ખાતે હોળીકા દહન પછી જ આજુબાજુના ગામડાઓમાં હોળી પ્રગટાવવાની પરંપરા

Final Up to date:Feb 28, 2026 11:40 PM IST પાવાગઢ શક્તિપીઠ, પંચમહાલ જિલ્લાના એક શક્તિપીઠ તરીકે ઓળખાય છે. આ શક્તિપીઠ સાથે જોડાયેલી પરંપરાઓમાં, યાત્રાધામ પાવાગઢ સાથે ગ્રામીણ વિસ્તારોની ઋતુઓની જાણકારી મેળવવાના વિધિ-વિધાનનો સમાવેશ થાય છે. 2 માર્ચ 2026ના રોજ શાસ્ત્રોક્ત વિધિ સાથે હોળી પ્રગટાવાશે. Source link

વાંચન ચાલુ રાખો
Vastu Ideas: આટલું કામ અવશ્ય કરો! દિવાળીમાં સુખ-સમૃદ્ધિ અને લક્ષ્મી માતાના આશીર્વાદ બન્યા રહેશે

Vastu Ideas: આટલું કામ અવશ્ય કરો! દિવાળીમાં સુખ-સમૃદ્ધિ અને લક્ષ્મી માતાના આશીર્વાદ બન્યા રહેશે

દિવાળી સમગ્ર ભારતમાં ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર ખુશી અને સમૃદ્ધિનું પ્રતીક છે. હિન્દુ કેલેન્ડર મુજબ, કાર્તિક મહિનાના અમાસના દિવસે દિવાળી ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, દિવાળી દરમિયાન ઘરમાં કેટલીક વસ્તુઓ રાખવાથી નકારાત્મક ઉર્જા વધે છે અને ગરીબી આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, તૂટેલા કાચ કે વાસણો ઘરમાં નકારાત્મક ઉર્જા […]

વાંચન ચાલુ રાખો
જન્માષ્ટમી 2025: સંઘાણી પરિવાર દ્વારા દ્વારકાધીશને 18માં વર્ષે ધજા અર્પણ કરાઈ, 100 વર્ષ સુધી ધજા ચડાવવાનો લીધો છે સંકલ્પ

જન્માષ્ટમી 2025: સંઘાણી પરિવાર દ્વારા દ્વારકાધીશને 18માં વર્ષે ધજા અર્પણ કરાઈ, 100 વર્ષ સુધી ધજા ચડાવવાનો લીધો છે સંકલ્પ

Final Up to date:August 16, 2025 3:09 PM IST મૂળ કચ્છના અને મુંબઈમાં સ્થાયી થયેલા સંઘાણી પરિવારે છેલ્લા 18 વર્ષથી જન્માષ્ટમીના પાવન પર્વે ભગવાન દ્વારકાધીશને ધજા ચડાવીને પુણ્યનો લાભ લીધો છે. આ પરિવાર 100 વર્ષ સુધી આ પરંપરા ચાલુ રાખવાનું નેમ ધરાવે છે. જન્માષ્ટમીના દિવસે દ્વારકામાં ભક્તોનો ઉત્સાહ અને ભક્તિ ચરમસીમાએ હોય છે, અને સંઘાણી […]

વાંચન ચાલુ રાખો