“નાત બહાર મૂકવા એ ઉપાય નથી”, કોના માટે ઝૂકવા તૈયાર અલ્પેશ ઠાકોર?

“નાત બહાર મૂકવા એ ઉપાય નથી”, કોના માટે ઝૂકવા તૈયાર અલ્પેશ ઠાકોર?

ઠાકોર સમાજના બંધારણને લઈને છેલ્લા કેટલાક સમયથી વિવાદ સામે આવ્યો છે. ઠાકોર સમાજના અગ્રણીઓ દ્વારા કુરિવાજોને તિલાંજલી આપવા માટે સમાજનું નવું બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા પણ કરવામાં આવી. પરંતુ બંધારણના અમલમાં આવ્યાના થોડા જ દિવસોમાં બંધારણના ભંગની ઘટનાઓ સામે આવી અને અહીંથી જ શરૂ થયો સમગ્ર વિવાદ. આ […]

વાંચન ચાલુ રાખો
ઠાકોર બંધારણ સભામાં હોબાળો થયો, 21 હજારના દંડની વાતથી લોકો વિફર્યા

ઠાકોર બંધારણ સભામાં હોબાળો થયો, 21 હજારના દંડની વાતથી લોકો વિફર્યા

ઠાકોર આગેવાનોએ કરેલા દંડના નિર્ણયથી સભામાં હાજર લોકો નારાજ થયા અને જગ્યા પરથી ઊભા થઈ ગયા. વાત જાણે એમ હતી કે 4-5 દિવસ પહેલાં પાટણના કોરડામાં પૂર્વ સરપંચ મગનજી ઠાકોરે ભૂલ સ્વીકારી માફી માગી. આથી તેઓને 21 હજારનો દંડ કરવાની જાહેરાત થઈ. દંડની રકમ માત્ર 21 હજાર જ રખાતાં લોકોએ હુરિયો બોલાવ્યો હતો. એક કાકાએ […]

વાંચન ચાલુ રાખો