ધનુર્માસમાં દ્વારકા મંદિરે ક્યારે થશે આરતી? જાણો દર્શનનું નવું સમયપત્રક

ધનુર્માસમાં દ્વારકા મંદિરે ક્યારે થશે આરતી? જાણો દર્શનનું નવું સમયપત્રક

Final Up to date:December 16, 2025 11:09 AM IST ધનુર્માસના પવિત્ર અવસરે દ્વારકાના જગતમંદિરમાં ભક્તોની ભારે ભીડ વચ્ચે ઠાકોરજીના નિત્યક્રમ અને દર્શન વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. ધનુર્માસ દરમિયાન સૂર્યોદય પૂર્વે અભિષેક અને વિશેષ ભોગ-આરતીના મહત્વને ધ્યાનમાં રાખી દ્વારકાધીશ તથા બેટ દ્વારકાધીશ મંદિરમાં નિર્ધારિત તારીખોએ મંગલા આરતી સહિતના દર્શન સમયપત્રકમાં બદલાવ કરાયો છે, જેની ભક્તોએ […]

વાંચન ચાલુ રાખો
આનંદો: દ્વારકા મંદિરને રાબેતા મુજબ ખુલ્લુ રાખવામાં આવશે, સીઝફાયર બાદ લેવામાં આવ્યો મોટો નિર્ણય

આનંદો: દ્વારકા મંદિરને રાબેતા મુજબ ખુલ્લુ રાખવામાં આવશે, સીઝફાયર બાદ લેવામાં આવ્યો મોટો નિર્ણય

Final Up to date:Could 10, 2025 7:54 PM IST ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયરની જાહેરાત થયા બાદ દ્વારકા મંદિરને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં યુદ્ધ વિરામની જાહેરાત બાદ દ્વારકા મંદિરને રાબેતા મુજબ શરૂ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. દ્વારકા મંદિરને રાબેતા મુજબ ખુલ્લુ રાખવામાં આવશે દ્વારકા: ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિમાં દ્વારકા મંદિરના સમયમાં ફેરફાર […]

વાંચન ચાલુ રાખો