MBA, એન્જિનિયર અને સાયન્સ ગ્રેજ્યુએટ સહિત 29 તેજસ્વી યુવાનોએ સંસાર છોડ્યો: સારંગપુરમાં ભવ્ય દીક્ષા મહોત્સવ

MBA, એન્જિનિયર અને સાયન્સ ગ્રેજ્યુએટ સહિત 29 તેજસ્વી યુવાનોએ સંસાર છોડ્યો: સારંગપુરમાં ભવ્ય દીક્ષા મહોત્સવ

BAPS Diksha Mahotsav 2026 Highlights: આજે તા. 2 માર્ચ 2026 સોમવારના રોજ તીર્થધામ સારંગપુર ખાતે BAPS સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ પ.પૂ. મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં આજે એક ભવ્ય દીક્ષા મહોત્સવ સંપન્ન થયો હતો. જેમાં 29 જેટલા સુશિક્ષિત યુવાનોએ સંસારનો ત્યાગ કરી સેવા અને અધ્યાત્મના માર્ગે પ્રયાણ કર્યું હતું. દીક્ષા ગ્રહણ કરનાર આ 29 નવયુવાનો ઉચ્ચ […]

વાંચન ચાલુ રાખો
ગ્રામ્ય વિસ્તારો માટે આશીર્વાદ બન્યું નિ:શુલ્ક ફરતું દવાખાનું, મહુવાના 89 ગામના લોકોને લાભ

ગ્રામ્ય વિસ્તારો માટે આશીર્વાદ બન્યું નિ:શુલ્ક ફરતું દવાખાનું, મહુવાના 89 ગામના લોકોને લાભ

Final Up to date:Jan 23, 2026 12:58 PM IST Well being Information: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે આરોગ્ય સેવાઓને ઘરઆંગણે પહોંચાડતી એક પ્રશંસનીય પહેલ હાથ ધરવામાં આવી છે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા મહુવા પંથકના કુલ 89 ગામોમાં ફરતું દવાખાનું શરૂ કરવામાં આવ્યું છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને નિ:શુલ્ક અને સમયસર પ્રાથમિક […]

વાંચન ચાલુ રાખો