ટી20 વર્લ્ડ કપ 2026: ટીમ ઇન્ડિયામાંથી બહાર થશે આ ખૂંખાર ઓલરાઉન્ડર? કેપ્ટન સૂર્યકુમાર યાદવે આપી મહત્વપૂર્ણ અપડેટ

ટી20 વર્લ્ડ કપ 2026: ટીમ ઇન્ડિયામાંથી બહાર થશે આ ખૂંખાર ઓલરાઉન્ડર? કેપ્ટન સૂર્યકુમાર યાદવે આપી મહત્વપૂર્ણ અપડેટ

2026 ટી20 વર્લ્ડ કપની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થવા જઈ રહી છે. ભારતીય ટીમ આ દિવસે યુએસએ સામેની મેચથી પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. પરંતુ તે પહેલા ભારતીય ટીમ મેનેજમેન્ટ સામે એક મોટી સમસ્યા ઊભી થઈ છે. Source link

વાંચન ચાલુ રાખો
IND Vs NZ: સૂર્યકુમાર યાદવ કોનો બોડીગાર્ડ બન્યો? એરપોર્ટ પર આ ખેલાડીને આગળ કરવા માટે બધાને જલદી ખસી જવા કહ્યું

IND Vs NZ: સૂર્યકુમાર યાદવ કોનો બોડીગાર્ડ બન્યો? એરપોર્ટ પર આ ખેલાડીને આગળ કરવા માટે બધાને જલદી ખસી જવા કહ્યું

Final Up to date:Jan 30, 2026 4:05 PM IST Sanju Samson Suryakumar Yadav: ભારતીય કેપ્ટન સૂર્યકુમાર તેના ખાસ અંદાજના કારણે જાણીતો છે, કાયમ ચહેરા પર સ્માઈલ રાખનારો આ ખેલાડી અચાનક એરપોર્ટ પર બોડિગાર્ડના રોલમાં જોવા મળ્યો હતો. તેણે બધાને જલદી ખસીને જગ્યા કરવા માટે કહ્યું. કેપ્ટન સૂર્યકુમાર યાદવ એરપોર્ટ પર કોનો બોડીગાર્ડ બન્યો? ભારત અને […]

વાંચન ચાલુ રાખો
VIDEO: જે કહ્યું, તે કરી બતાવ્યું! હાર્દિક પંડ્યાનું પરાક્રમ જોઈને કોચ ગંભીરના મોતીયા મરી ગયા, વીડિયો જોઈને વિશ્વાસ નહીં આવે

VIDEO: જે કહ્યું, તે કરી બતાવ્યું! હાર્દિક પંડ્યાનું પરાક્રમ જોઈને કોચ ગંભીરના મોતીયા મરી ગયા, વીડિયો જોઈને વિશ્વાસ નહીં આવે

Final Up to date:Jan 20, 2026 8:01 PM IST ક્રિકેટ પ્રેમીઓની આતુરતાનો અંત થવા જઈ રહ્યો છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનાર પાંચ મેચની ટી20 ઇન્ટરનેશનલ સીરિઝની શરૂઆત 21 જાન્યુઆરીએથી થઈ રહી છે. હાર્દિક પંડ્યાએ કોને આપી ચેતવણી? Hardik Pandya: ક્રિકેટ પ્રેમીઓની આતુરતાનો અંત થવા જઈ રહ્યો છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનાર પાંચ મેચની […]

વાંચન ચાલુ રાખો