સુરત પૂરના અસરગ્રસ્ત વેપારીઓ માટે ગુજરાત સરકારનું મોટું પુનર્વસન પેકેજ; જાણો કોને કેટલી મળશે આર્થિક સહાય
સુરત શહેરમાં ગત 6 અને 7 જુલાઈના રોજ પડેલા ભારે વરસાદ અને ખાડી પૂરના કારણે પ્રભાવિત થયેલા વેપારીઓ અને ધંધાર્થીઓને બેઠા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ઐતિહાસિક રાહત પેકેજની મંજૂરી આપવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં પત્રકાર પરિષદ યોજી આ ભગીરથ રાહત પેકેજની વિસ્તૃત જાહેરાત કરી હતી. આ પેકેજમાં […]
વાંચન ચાલુ રાખો