સુનેત્રા પવારને મહારાષ્ટ્રના DyCM બનાવવાની પાછળ કોણ છે ‘માસ્ટર માઈન્ડ’? શિવસેનાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

સુનેત્રા પવારને મહારાષ્ટ્રના DyCM બનાવવાની પાછળ કોણ છે ‘માસ્ટર માઈન્ડ’? શિવસેનાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

આ રિપોર્ટ (લેખ)માં કહેવામાં આવ્યું છે કે, અજિત પવારના નિધનના માત્ર ત્રણ દિવસ બાદ સુનેત્રા પવારે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા, જે ઘણા સવાલો ઉભા કરે છે. લેખમાં જણાવ્યા અનુસાર, ન તો એનસીપી (શરદ પવાર જૂથ)ના અધ્યક્ષ શરદ પવાર, ન તો કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલે અને ન તો પવાર પરિવારના કોઈ અન્ય સભ્યને આ નિર્ણયની […]

વાંચન ચાલુ રાખો