Surya Gochar 2026: સૂર્યના મીન રાશિમાં પ્રવેશતા જ શરુ થઇ જશે ‘ખરમાસ’, 30 દિવસ આ જાતકોએ સાવધાન રહેવું

Surya Gochar 2026: સૂર્યના મીન રાશિમાં પ્રવેશતા જ શરુ થઇ જશે ‘ખરમાસ’, 30 દિવસ આ જાતકોએ સાવધાન રહેવું

જ્યોતિષ અનુસાર, સૂર્ય ગુરુની રાશિ મીન રાશિમાં પ્રવેશ કરે કે તરત જ ખરમાસ શરૂ થાય છે. દ્રિક પંચાંગ અનુસાર, આ વખતે સૂર્ય 15 માર્ચે મીનમાં ગોચર કરશે, આ દિવસથી ખરમાસની શરૂઆત થશે. હિન્દુ ધર્મમાં, ખરમાસને અશુભ માનવામાં આવે છે કારણ કે આ સમયગાળો વ્રત, પૂજા અને શુભ કાર્યો માટે અનુકૂળ નથી. Source link

વાંચન ચાલુ રાખો
Surya Gochar 2026: ફેબ્રુઆરીમાં 3 વખત ચાલ બદલશે ગ્રહોનો રાજા સૂર્ય, ચમકાવશે આ રાશિઓની કિસ્મત; કરિયર અને કારોબારમાં પ્રગતિના યોગ

Surya Gochar 2026: ફેબ્રુઆરીમાં 3 વખત ચાલ બદલશે ગ્રહોનો રાજા સૂર્ય, ચમકાવશે આ રાશિઓની કિસ્મત; કરિયર અને કારોબારમાં પ્રગતિના યોગ

Final Up to date:Jan 24, 2026 8:42 AM IST Surya Gochar 2026 Rashifal: ગ્રહોના રાજા, સૂર્ય દેવ ફેબ્રુઆરી મહિનામાં ત્રણ વખત ગોચર કરશે, જેની અસર તમામ રાશિઓ સહિત દેશ દુનિયા પર જોવા મળશે. પરંતુ, અમુક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ છે. Source link

વાંચન ચાલુ રાખો