Chanakya Niti: નાની ઉંમરે પ્રગતિનો મંત્ર! ચાણક્યના આ સિદ્ધાંતો અપનાવવાથી તમાને કારકિર્દીમાં સફળતા મળશે – Gujarati Information | Chanakya niti success mantra for younger age profession development – chanakya-niti-success-mantra-for-young-age-career-growth

Chanakya Niti: નાની ઉંમરે પ્રગતિનો મંત્ર! ચાણક્યના આ સિદ્ધાંતો અપનાવવાથી તમાને કારકિર્દીમાં સફળતા મળશે – Gujarati Information | Chanakya niti success mantra for younger age profession development – chanakya-niti-success-mantra-for-young-age-career-growth

દરેક વ્યક્તિ જીવનમાં પ્રગતિ, આદર અને સ્થિરતા ઇચ્છે છે, પરંતુ ઘણીવાર મુશ્કેલીઓ અને ખોટા નિર્ણયો તેનાથી દૂર રહે છે. ભારતના મહાન દાર્શનિક અને નીતિશાસ્ત્રી આચાર્ય ચાણક્યએ જીવનમાં સફળતા સંબંધિત ઘણા ગહન સિદ્ધાંતો સમજાવ્યા છે. તેમના મતે, યોગ્ય દિશામાં આગળ વધવા માટે, સૌ પ્રથમ મન પર નિયંત્રણ મેળવવું જરૂરી છે. 1 / 9 આચાર્ય ચાણક્યએ […]

વાંચન ચાલુ રાખો
Enterprise Concept : ₹50,000નું રોકાણ કરીને એકવાર આ બિઝનેસ તો શરૂ કરો, પૈસા એવા આવશે કે માનો કોઈ મશીન હોય!

Enterprise Concept : ₹50,000નું રોકાણ કરીને એકવાર આ બિઝનેસ તો શરૂ કરો, પૈસા એવા આવશે કે માનો કોઈ મશીન હોય!

ફૂટવેરનો બિઝનેસ શરૂ કરવા માટે તમને અંદાજિત 20×10 જેટલી જગ્યા ધરાવતી એક દુકાનની જરૂર પડશે. આ બિઝનેસ શરૂ કરવા માટે અંદાજે ₹50,000 થી ₹70,000 જેટલું રોકાણ કરવું પડે છે, જેમાં દુકાન ભાડું અથવા સેટઅપ, સ્ટોક ખરીદી, ફર્નિચર અને લાઈટિંગના ખર્ચનો સમાવેશ થાય છે. વેચાણ પર નજર નાખીએ તો તમે રોજના ₹1,500 થી ₹2,500 જેટલા તમે […]

વાંચન ચાલુ રાખો
Chanakya Niti : આ બે વસ્તુ તમારી પાસે હશે, તો સફળ થવામાં તમને કોઇ નહીં રોકી શકે, જાણો ચાણક્ય નીતિ – Gujarati Information | Chanakya niti two qualities for achievement secrets and techniques – chanakya-niti-two-qualities-for-success-secrets

Chanakya Niti : આ બે વસ્તુ તમારી પાસે હશે, તો સફળ થવામાં તમને કોઇ નહીં રોકી શકે, જાણો ચાણક્ય નીતિ – Gujarati Information | Chanakya niti two qualities for achievement secrets and techniques – chanakya-niti-two-qualities-for-success-secrets

આચાર્ય ચાણક્ય એક મહાન વિદ્વાન, અર્થશાસ્ત્રી, રાજદ્વારી અને રાજકીય નિષ્ણાત હતા. તેમણે ચાણક્ય નીતિ નામના પુસ્તક લખ્યું હતું. તેમણે પુસ્તકમાં ઘણા વિષયો પર ચર્ચા કરી છે. જે લોકોને આજે પોતાની જીવનમાં માર્ગદર્શન આપે છે. 1 / 9 આદર્શ જીવન કેવું હોવું જોઈએ અને વ્યક્તિએ પોતાના જીવનમાં શું કરવું જોઈએ? મારે કઈ નવી વસ્તુઓ કરવી જોઈએ? […]

વાંચન ચાલુ રાખો
Rangbhari Ekadashi 2025 : એકાદશી પર શિવ-પાર્વતીના આ મંત્રનો કરો જાપ, થશે ચમત્કારિક ફાયદા, જાણો – Gujarati Information | Ekadashi shiv parvati identify recitation reap magical advantages – ekadashi shiv parvati identify recitation reap magical advantages

Rangbhari Ekadashi 2025 : એકાદશી પર શિવ-પાર્વતીના આ મંત્રનો કરો જાપ, થશે ચમત્કારિક ફાયદા, જાણો – Gujarati Information | Ekadashi shiv parvati identify recitation reap magical advantages – ekadashi shiv parvati identify recitation reap magical advantages

આ વર્ષે રંગભરી એકાદશી 10 માર્ચ, સોમવારના રોજ આવી રહી છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાની પરંપરા છે. શાસ્ત્રોમાં કહેવાય છે કે રંગભરી એકાદશીના દિવસે ભગવાન શિવે કાશીમાં પહેલી વાર દેવી પાર્વતી સાથે હોળી રમી હતી અને ત્યારથી ફાલ્ગુન શુક્લ પક્ષની એકાદશીનું નામ રંગભરી પડ્યું. એવું માનવામાં આવે છે કે જો […]

વાંચન ચાલુ રાખો