જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો માહોલ જામ્યો, કિન્નર અખાડા અને વાનર કિન્નર આકર્ષણ બન્યું

જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો માહોલ જામ્યો, કિન્નર અખાડા અને વાનર કિન્નર આકર્ષણ બન્યું

Final Up to date:Feb 14, 2026 8:59 PM IST જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં કિન્નર અખાડાની ઉપસ્થિતિ સાથે વૈવિધ્ય અને માનવતાનો સુંદર મીલાપ જોવા મળી રહ્યો છે. કિન્નર અખાડાએ ધુણા ધખાવી આરાધના શરૂ કરી છે અને ભક્તો કિન્નર સંતોના આશીર્વાદ મેળવી રહ્યા છે. આ વખતે મહામંડલેશ્વર ગિરનારી માતા સાથે એક ખાસ વાનર પણ આવ્યું છે, જે સૌનું […]

વાંચન ચાલુ રાખો
Images : અમદાવાદમાં ગૌસેવા મહાઅભિયાન હેઠળ ‘શ્રી ભક્તમાલ કથા’ નું દિવ્ય આયોજન

Images : અમદાવાદમાં ગૌસેવા મહાઅભિયાન હેઠળ ‘શ્રી ભક્તમાલ કથા’ નું દિવ્ય આયોજન

અમદાવાદનાં નિકોલ વિસ્તારમાં આવેલા વિરાંજલી મેદાનમાં ગૌસેવા મહાઅભિયાન હેઠળ ‘શ્રી ભક્તમાલ કથા’ નું દિવ્ય આયોજન. રાજસ્થાનમાં આવેલી વિશ્વની સૌથી મોટી પથમેડા ગૌશાળા દ્વારા ‘શ્રી ભક્તમાલ કથા’નું કરાયું છે આયોજન. જેમાં 6થી 10 માર્ચ સુધી રાત્રે 8થી 11 વાગ્યા દરમિયાન મળશે કથાનો લાભ. કથાના વક્તા બ્રહ્મચારી મુકુંદ પ્રકાશજી મહારાજે વ્યાસપીઠ પરથી ભાવિકોને આપ્યો કથાનો લાભ. કથાના […]

વાંચન ચાલુ રાખો