ભવનાથના મેળા બાદ કેટલા ટન નીકળ્યો કચરો? આંકડો જાણીને ચોંકી જશો

ભવનાથના મેળા બાદ કેટલા ટન નીકળ્યો કચરો? આંકડો જાણીને ચોંકી જશો

ભવનાથ તળેટીમાં યોજાયેલા પાંચ દિવસીય મીની કુંભ મેળો વિધિવત રીતે પૂર્ણ થયો છે. 25 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મેળો માણ્યો છે. ત્યારે ભવનાથમાં મેળા દરમિયાન થયેલી ગંદકીને દૂર કરવા માટે વહીવટી તંત્ર મેદાને પડ્યું છે. મહાનગરપાલિકાએ સમગ્ર ભવનાથ ક્ષેત્રમાં પોતાની જુદી જુદી ટીમો ઉતારી હતી. જેને પગલે અત્યાર સુધીમાં 260 ટન જેટલો કચરો એકત્રિત કરીને તેનો […]

વાંચન ચાલુ રાખો
દેવમોગરામાં શિવરાત્રિના મેળાની તૈયારી, ચૈતર વસાવાએ શું કહ્યું?

દેવમોગરામાં શિવરાત્રિના મેળાની તૈયારી, ચૈતર વસાવાએ શું કહ્યું?

મહાશિવરાત્રીના રોજ નર્મદાના દેવમોગરા ખાતે યાહ મોગી માતાજીના મંદિરે ભવ્ય મેળો યોજાશે. આ આયોજનની પૂર્વ તૈયારીના ભાગરૂપે આયોજકો, સામાજિક આગેવાનો અને પ્રશાસન દ્વારા એક મહત્વપૂર્ણ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મિટિંગમાં દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી. મેળામાં રસ્તા, પાર્કિંગ, પીવાના પાણીની, શૌચાલયની, રાત્રી રોકાણની, સુરક્ષા અને સલામતીની વ્યવસ્થા કરવામાં આવશે. ઉપરાંત […]

વાંચન ચાલુ રાખો