માવતર કમાવતર ન થાય: પિતાની કઠોર તપશ્ચર્યા

માવતર કમાવતર ન થાય: પિતાની કઠોર તપશ્ચર્યા

કહેવાય છે કે ‘માવતર કમાવતર ન થાય’, અને આ વાતને સાર્થક કરી બતાવી છે મહારાષ્ટ્રના અમરાવતીના એક પિતાએ. પોતાના વ્હાલસોયા પુત્રને મોતના મુખમાંથી બચાવવા માટે પિતાએ એવી કઠોર માનતા રાખી કે સાંભળીને પણ રૂંવાડા ઊભા થઈ જાય. હાથ-પગમાં સાંકળ બાંધી, ધોમધખતા તાપમાં ડામરના રોડ પર 1700 કિલોમીટર સુધી ગબડતા-ગબડતા વૈષ્ણોદેવી જઈ રહ્યા છે પિતા. મહારાષ્ટ્રના […]

વાંચન ચાલુ રાખો