ગુજરાતમાં સિંહ દર્શનનું નવું સરનામું, વન્યજીવ પ્રેમીઓને પડી જશે મોજ
ડાલામથ્થા સિંહના દર્શનનું આ છે નવું સરનામું, જ્યાં મુક્ત વિહાર કરતાં જંગલના રાજાનાં દર્શન થશે. વર્ષોની પ્રતીક્ષા બાદ પોરબંદરનો ‘બરડા ડુંગર’ સિંહોના સુરક્ષિત આશરા તરીકે સજ્જ થયો છે. સિંહોના વસવાટનું વિસ્તરણ અને પર્યાવરણના જતન માટે લેવાયેલો આ ઐતિહાસિક નિર્ણય માત્ર વન્યજીવ પ્રેમીઓ માટે જ નહીં પણ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે પણ નવી ક્રાંતિ લાવશે. કુદરત અને […]
વાંચન ચાલુ રાખો