અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ કાંઠેથી બે અજાણ્યા યુવકોના મૃતદેહ મળી આવ્યા

અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ કાંઠેથી બે અજાણ્યા યુવકોના મૃતદેહ મળી આવ્યા

અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી પડેલા ધોધમાર વરસાદ બાદ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાસણા બેરેજના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યા બાદ સાબરમતી નદીની જળસપાટી ઘટી હતી. નદીના પાણી ઓછું થતાં જ ખોડીયાનગર વિસ્તારમાં આંબેડકર ચોક પાસે આવેલા રિવરફ્રન્ટના કાંઠેથી બે અજાણ્યા યુવકોના મૃતદેહ મળી આવ્યા છે. અમદાવાદમાં ધોધમાર વરસાદને પગલે ઉપરવાસમાંથી વિપુલ પ્રમાણમાં […]

વાંચન ચાલુ રાખો
અંબાલાલ પટેલની મોટી આગાહી, આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ અને નદીઓમાં પૂરનો ખતરો

અંબાલાલ પટેલની મોટી આગાહી, આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ અને નદીઓમાં પૂરનો ખતરો

ગુજરાતમાં ચોમાસાના બીજા રાઉન્ડમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરવા માટે તૈયાર છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં રાજ્યમાં નવી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને નદીઓમાં પૂર આવવાનું જોખમ રહેલું છે. હવામાન નિષ્ણાત […]

વાંચન ચાલુ રાખો