ગોધરાકાંડના 24 વર્ષ પૂર્ણ, સાબરમતી ટ્રેન S6 કોચના ભયાનક દ્રશ્યો આજે પણ જીવંત, VHPએ આપી શ્રદ્ધાંજલિ

ગોધરાકાંડના 24 વર્ષ પૂર્ણ, સાબરમતી ટ્રેન S6 કોચના ભયાનક દ્રશ્યો આજે પણ જીવંત, VHPએ આપી શ્રદ્ધાંજલિ

Final Up to date:Feb 27, 2026 2:45 PM IST ગોધરાકાંડની આજે 24મી વરસી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદે ગોધરા ખાતે બાઇક રેલી યોજી હતી, સાબરમતિ ટ્રેનના એસ 6 કોચ ખાતે 58 કાર સેવકોના આત્મશાંતિ માટે પુષ્પાંજલિ આપી હતી. News18 ગોધરા: આજે 27મી ફેબ્રુઆરીએ ગોધરા સાબરમતી ટ્રેન હત્યાકાંડની 24મી વરસી છે. 24 વર્ષ પહેલા બનેલી આ ભયાનક […]

વાંચન ચાલુ રાખો