શેરબજારનો બગડ્યો ‘માહોલ’! શું હવે SIP બંધ કરી દેવી જોઈએ? જાણો એક્સપર્ટ્સે શું કહ્યું

શેરબજારનો બગડ્યો ‘માહોલ’! શું હવે SIP બંધ કરી દેવી જોઈએ? જાણો એક્સપર્ટ્સે શું કહ્યું

SIPથી મોટો પૈસો કેવી રીતે બને છે? – Wealth1ના CEO નરેન અગ્રવાલના આ મામલે કહેવું છે કે, લાઇફટાઇમ હાઇ પછી કરેક્શન આવવું ઇક્વિટી બજારનો સ્વાભાવિક ભાગ છે. ઇતિહાસ સાક્ષી છે કે, મજબૂત બુલ માર્કેટમાં પણ ભારતીય બજારોમાં દર 12-18 મહિને 10-15 ટકાનો ઘટાડો આવ્યો છે. તેમ છતાં, છેલ્લા બે દાયકામાં નિફ્ટી 50એ આશરે 12-14 ટકા […]

વાંચન ચાલુ રાખો