અંબાજી મંદિરના દાનપેટીમાંથી ચોરી બાદ મોટો નિર્ણય, દાનપેટીના ભંડોળની ગણતરી લાઇવ દેખાશે

અંબાજી મંદિરના દાનપેટીમાંથી ચોરી બાદ મોટો નિર્ણય, દાનપેટીના ભંડોળની ગણતરી લાઇવ દેખાશે

બનાસકાંઠા જિલ્લાના પવિત્ર શક્તિપીઠ અંબાજી મંદિરમાં દાનપેટીમાંથી રોકડ ચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી આંતરિક તપાસ અને સીસીટીવી ફૂટેજના આધારે આઉટસોર્સ્ડ કર્મચારી સહિત ત્રણ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે મુખ્ય આરોપી ચિરાગ ઠાકોર, વિવેક શર્મા અને નિકુંજ પટેલની ધરપકડ કરી હતી. અહેવાલો અનુસાર, 5 મેના રોજ ચિરાગ […]

વાંચન ચાલુ રાખો
કચ્છના મુન્દ્રામાં ધોળા દિવસે જ્વેલર્સને ત્યાં ત્રાટક્યા લૂંટારુઓ

કચ્છના મુન્દ્રામાં ધોળા દિવસે જ્વેલર્સને ત્યાં ત્રાટક્યા લૂંટારુઓ

મુન્દ્રામાં ધોળા દાડે એક જ્વેલર્સને ત્યાં સનસનીખેજ લૂંટનો પ્રયાસ થયો છે. શહેરના બારોઈ રોડ પરના રૂદ્રાક્ષ જ્વેલર્સમાં કેટલાક લૂંટારુઓ ગ્રાહકનો સ્વાંગ રચીને આવ્યા હતા અને ત્યારબાદ દુકાનદારને બંદૂક બતાવીને લૂંટનો પ્રયાસ કરે છે. આ સમગ્ર ઘટના જ્વેલર્સને ત્યાં લાગેલા કેમેરામાં કેદ થઈ છે. જેમાં જોઈ શકાય છે કે 4 શખ્સો ગ્રાહકનો સ્વાંગ રચીને દુકાનમાં ધસી […]

વાંચન ચાલુ રાખો