Rathyatra 2026 : રથયાત્રા પહેલા જગન્નાથજી એ સજ્યો સોનાવેશ, દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર

Rathyatra 2026 : રથયાત્રા પહેલા જગન્નાથજી એ સજ્યો સોનાવેશ, દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર

Rathyatra 2026 Ahmedabad Jagannath Temple : અમદાવાદના જગન્નાથ મંદિરમાં રથયાત્રા માટે પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. અષાઢી બીજના દિવસે જગતના નાથ ભગવાન જગન્નાથજી ભાઇ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યા પર નીકળશે. તેના આગલા દિવસે વિવિધ ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. જેમાં નેત્રોત્સવ બાદ અષાઢ સુદ એકમ તિથિ પર ભગવાનને સોનાવેશમાં શણગારવામાં આવે છે. આખા […]

વાંચન ચાલુ રાખો
Rath Yarta 2026: અમદાવાદમાં પ્રથમ રથયાત્રા ક્યારે અને કોણે શરૂ કરી હતી? પુરી નહીં ગુજરાતમાં અહીં યોજાય છે સૌથી લાંબી રથયાત્રા

Rath Yarta 2026: અમદાવાદમાં પ્રથમ રથયાત્રા ક્યારે અને કોણે શરૂ કરી હતી? પુરી નહીં ગુજરાતમાં અહીં યોજાય છે સૌથી લાંબી રથયાત્રા

Ahmedadaba Jagannath Rathyatra Historical past : અમદાવાદની રથયાત્રા એટલે ધાર્મિક, સામાજિક અને કોમ એખલાસનો ત્રિવેણી સંગમ છે. વર્ષ 2026માં અમદાવાદની 149મી રથયાત્રા નીકળશે, જેની માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પુરીની જગન્નાથ રથયાત્રા બાદ ભારતમાં સૌથી પ્રસિદ્ધ રથયાત્રા અમદાવાદમાં યોજાય છે, જેમા ગજરાજ, સાધુ સંતો, ભક્તો, શણગારેલા વાહનો અને વિવિધ કરતબો કરતા અખાડાના કુસ્તીબાજો […]

વાંચન ચાલુ રાખો