ભરણપોષણના કેસમાં 36 દિવસની પેરોલ રજા લઈને જેલમાંથી બહાર આવ્યો, બીજી પત્ની સાથે ગોવામાં થી ઝડપાયો

ભરણપોષણના કેસમાં 36 દિવસની પેરોલ રજા લઈને જેલમાંથી બહાર આવ્યો, બીજી પત્ની સાથે ગોવામાં થી ઝડપાયો

Final Up to date:Feb 09, 2026 8:41 PM IST મોહમંદ જાવેદ ઠાકોર, જે પેરોલ પર છૂટેલ હોવા છતાં જેલમાં પરત ન ફરતા, ગોવામાં તેની બીજી પત્ની સાથે ફરતા પકડાઈ ગયો. તેની ધરપકડ બાદ તેને જેલમાં પાછો મોકલવામાં આવ્યો છે. પોલીસે ટેક્નિકલ એનાલિસ દ્વારા લોકેશન ટ્રેક કરીને તેને પકડી પાડ્યો. અમદાવાદ ક્રાઈમ અમદાવાદ: શહેરના વટવા વિસ્તારમાં […]

વાંચન ચાલુ રાખો
સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીએ પોતાની પાઘડીના કાપડથી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીએ પોતાની પાઘડીના કાપડથી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

Final Up to date:Jan 17, 2026 7:06 PM IST અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં આજે વહેલી સવારે એક કેદીએ આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી છે. નિશાંનસિંઘ રઘબીરસિંઘ લુહાર નામના કેદીએ જેલની અંદર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. ઘટનાની જાણ સવારે 2.56 વાગ્યે સાબરમતી જેલ તરફથી રાણીપ પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી, જેના બાદ પોલીસ તાત્કાલિક જેલ […]

વાંચન ચાલુ રાખો